ઇસ્લામાબાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
લીટી ૩૫:
[[૧૯૫૮]] સુધી પાકિસ્તાનની રાજધાની કરાચી રહ્યું. કરાચીની અતિ ઝડપે વધતી વસ્તી અને મુઆશીયાત ને કારણે રાજધાનીને કોઇ બીજા શહેરમાં સ્થળાંતરીત કરવાનો વિચાર કરવામાં આવ્યો. ૧૯૫૮માં આ સમયના [[અયુબ ખાન]] એ [[રાવલપિંડી]] નજીક આ જગ્યાનો વિચાર કર્યો અને અહીં શહેર બનાવવાનો હુક્મ દીધો. હંગામી રીતે રાવલપિંડીને રાજધાની ઘોષીત કરાઇ અને [[૧૯૬૦]]માં ઇસ્લામાબાદના બાંધકામની શરૂઆત થઇ. [[૧૯૬૮]]માં ઇસ્લામાબાદ રાજધાની ઘોષિત કરાયું.
== ભૂગોળ ==
ઇસ્લામાબાદની ૭૦ ટકા જનસંખ્યા પંજાબી બોલે છે.આ ઉપરાંત ઉર્દુ,પશ્તૂની અને અંગ્રેજી ભાષા પણ અહીં બહોળા પ્રમાણમાં બોલાય છે.ઇસ્લામાબાદ એ પર્વતીય ધરતી પર વસેલું સુસજ્જ શહેર છે.
==પાર્ક==
|