|[[File:Jagadguru Rambhadracharya.jpg|right|thumb|150px]]'''[[જગદ્ગુરુ રામભદ્રાચાર્ય]]''' ([[સંસ્કૃત]]: जगद्गुरुरामभद्राचार्यः, [[હિન્દી]],: जगद्गुरु रामभद्राचार्य) (૧૯૫૦ -), જન્મ નો નામ ગિરિધર મિશ્ર (સંસ્કૃત: गिरिधरमिश्रः), ચિત્રકૂટ, ઉત્તર પ્રદેશ માં રેહતા એક વખાણાયેલી વિદ્વાન, શિક્ષણવિંદ, રચનાકાર, વક્તા, દાર્શનિક અને હિન્દૂ ધાર્મિક નેતા છે. એ ચાર જગદગુરુ રામાનંદાચાર્યો (રામાનંદ સંપ્રદાય ના નેતા) માં થી એક છે, અને ૧૯૮૮ થી આ પદ ઉપર પ્રતિષ્ઠિત છે. એ ચિત્રકૂટ માં સંત [[તુલસીદાસ]] ના નામ ઉપર સ્થાપિત તુલસી પીઠ નામ ની એક ધાર્મિક અને સામાજિક સેવા સંસ્થા નાં સંસ્થાપક અને અધ્યક્ષ છે.એ ચિત્રકૂટ ના જગદ્ગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ વિશ્વવિદ્યાલય ના સંસ્થાપક અને આજીવન કુલાધિપતિ છે. આ વિશ્વવિદ્યાલય માં માત્ર ચાર પ્રકાર ના વિકલાંગ વિદ્યાર્થીયો ને સ્નાતક અને સ્નાતકોત્તર કાર્યક્રમ પ્રદાન કરવા માં આવે છે. જગદ્ગુરુ રામભદ્રાચાર્ય માત્ર બે મહિના ની વયે તેમના દ્રષ્ટિ ગુમાવી છે અને ત્યાર થી પ્રજ્ઞાચક્ષુ છે. શીખવા અને રચના કરવા માટે તેમણે બ્રેઇલ અથવા અન્ય કોઇ સહાય ક્યારેય વપરાય નથી. એ બહુભાષાવિદ છે અને ૨૨ ભાષાઓમાં વાત કરી શકે છે. તેમણે [[સંસ્કૃત]], [[હિન્દી]], [[:en:Awadhi language|અવધી]], [[:en:Maithili language|મૈથિલી]] અને અન્ય કેટલીક ભાષાઓ માં સ્વયંસ્ફુર્ત કવિ અને રચનાકાર છે. તેમણે ૮૦ થી વધુ પુસ્તકો અને ગ્રંથો રચ્યા છે, જેમાં ચાર મહાકાવ્ય (સંસ્કૃત અને હિન્દી માં બે-બે), રામચરિતમાનસ ઉપર હિન્દી ટીકા, અને અષ્ટાધ્યાયી પર પદ્ય માં સંસ્કૃત ભાષ્ય, અને પ્રસ્થાનત્રયી ગ્રંથો (બ્રહ્મસૂત્ર, ભગવદ્ગીતા અને પ્રધાન ઉપનિષદો) પર સંસ્કૃત ભાષ્ય સમ્મિલિત છે. તેમણે ભારતમાં તુલસીદાસ પર સર્વશ્રેષ્ઠ વિશેષજ્ઞ માં ગણવામાં આવે છે, અને તેમણે રામચરિતમાનસ ની ઈક પ્રામાણિક પ્રતિ ના સંપાદક કરેલ છે - આ પ્રતિ તુલસી પીઠ દ્વારા પ્રકાશિત છે તેમણે રામાયણ અને ભાગવત ના પ્રખ્યાત કથાકલાકાર છે - તેમના કથા કાર્યક્રમો નિયમિત રૂપે ભારત અને વિદેશમાં વિવિધ શહેરોમાં રાખવામાં આવે છે, અને સંસ્કાર ટીવી અને સનાતન જેવા ટીવી ટેલિવિઝન ચેનલો પર પ્રસારિત કરવામાં આવે છે. ('''[[જગદ્ગુરુ રામભદ્રાચાર્ય| વધુ વાંચો...]]''')
|}
|}
<!-- End of header section / beginning of left-column -->