તાનસેન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૩:
તાનસેનનો [[ગુજરાત]] સાથેનો નાતો પણ હતો. જ્યારે શહેનશાહ અક્બરે તાનસેનને રાગ દિપક ગાવા ખૂબ જ આગ્રહ કર્યો, ત્યારે આ રાગ ગાવાને કારણે તાનસેનના આખા શરીરમાં બળતરા થવા લાગી હતી. આ બળતરા શાંત કરવા માટે તાનસેન આખા[[ હિન્દુસ્તાન]]માં ફર્યા, પણ તેમની બળતરા કોઇ શાંત કરી શક્યું નહીં. ત્યારે [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના એક સમયના પાટનગર વડનગર ખાતે રહેતી બે બહેનોએ રાગ મલ્હાર ગાઇ તાનસેનના શરીરની બળતરાને શાંત કરી હતી. આ બહેનોનાં નામ ''તાના'' અને ''રિરિ'' હતાં.
 
{{સ્ટબ}}તાન્સેન નુ મુલ્ નામ રામતનુ પાન્દે હતુ
{{સ્ટબ}}
 
[[શ્રેણી:શાસ્ત્રીય સંગીત]]