કૃષ્ણકુમારસિંહ ગોહીલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
|||
લીટી ૫૩:
==પાછલા વર્ષોમાં==
ઇ.સ્. ૧૯૪૮માં કૃષ્ણકુમારસિંહજી મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનુ બહુમાન મેળવ્યું. એજ વર્ષે એમને રોયલ ભારતિય નૌકાદળના માનદ કમાંડર પણ બનાવાયા. ભાવનગરમાં આવેલ નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરિકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈંડીયાના વાઈસ-પેટ્રન તરિકે પણ કાર્ય કર્યુ. ૨ એપ્રિલ ૧૯૬૫ના દિવસે ૫૨ વર્ષની ઊંમરે અને ૪૬ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગર માં જ અવસાન થયુ.
==ખિતાબ==
|