લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
લીટી ૧:
શ્રી [[નાનાભાઇ ભટ્ટ]] દ્વારા, તેમની ૭૧ વર્ષની ઉમરે સ્થાપવામાં આવેલ આ '''લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા''', [[મે ૨૮|૨૮ મે]] ૧૯૫૩ ના રોજ પ્રખર ગાંધીવાદી [[કાકાસાહેબ કાલેલકર]] નાં વરદ હસ્તે ખુલ્લી મુકાઇ. આ સંસ્થા [[મહાત્મા ગાંધી]]નાં સત્ય અને અહિંસાનાં સર્વોદયનાં સિદ્ધાંતોનાં પાયા પર રચવામાં આવી. પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ, ગ્રામ્ય સમસ્યાઓનો વ્યવહારીક ઉકેલ લાવવામાં કઇ રીતે યોગદાન આપી શકે તેનું જવલંત ઉદાહરણ આ 'લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ' છે. શ્રી [[મનુભાઇ પંચોલી]] આ સંસ્થાનાં સહસ્થાપક છે.
== ધ્યેય ==
==શિક્ષણ==▼
==ઉપલબ્ધિઓ==▼
▲== શિક્ષણ ==
▲== ઉપલબ્ધિઓ ==
ડૉ. ઝવેરભાઈ એચ. પટેલના સંશોધનનાં પરિણામરૂપે [[ઘઉં]]ની જાત '''લોક-1''' (લોક-વન કે '''લોકવન''') અહીં શોધવામાં આવી હતી જે આજે ગુજરાતમાં ખુબ જ લોકપ્રિય છે.
== અન્ય કાર્ય ==
== સંશોધન ==
==સંદર્ભ==▼
▲== સંદર્ભ ==
* [http://lokbharti.org/index.asp લોકભારતી.ઓર્ગ] પરની માહિતીનાં આધારે.
{{સ્ટબ}}
[[શ્રેણી:શૈક્ષણિક સંસ્થાઓ]]
[[શ્રેણી:સૌરાષ્ટ્ર]]
|