અહમદશાહ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
few detail added with some respect
નાનુંNo edit summary
લીટી ૧:
અહમદ શાહ ગુજરાતના મુઝઝફરીદ વંશનોવંશનાં [[સુલતાન]] હતાં. તેમણે ૧૪૧૧ થી તેના મૃત્યુ સુધી એટલે કે ૧૪૪૨ સુધી રાજ કર્યુ. આજે, તેઓ અમદાવાદનાં અહેમદશાહ બાદશાહ તરીકે જાણીતાં છે. તેમણે [[અમદાવાદ]] શહેરની સ્થાપના કરી અને તેને ગુજરાત સલ્તનતનું [[પાટનગર]] બનાવ્યુ. અમદાવાદ શહેરનું નામ અહેમદશાહ બાદશાહનાં નામ પરથી પડ્યું છે.
 
{{stub}}