અહમદશાહ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
હમઝા ઘાંચી (ચર્ચા | યોગદાન) નાનુંNo edit summary |
હમઝા ઘાંચી (ચર્ચા | યોગદાન) નાનું photo added |
||
લીટી ૧:
[[File:The famous jaali from the Sidi Saiyyed mosque in Ahmedabad.jpg|right|220px|thumb| [[અમદાવાદ]] ખાતે, ગુજરાતનાં ઇશાન શાહ દ્વારા બંધાયેલ પ્રખ્યાત સિદિ સૈયદની જાળી ]]
"ગુજરાતનાં અહેમદશાહ" અહમદ શાહ ગુજરાતના મુઝઝફરીદ વંશનાં [[સુલતાન]] હતાં. તેમણે ૧૪૧૧ થી તેના મૃત્યુ સુધી એટલે કે ૧૪૪૨ સુધી રાજ કર્યુ. આજે, તેઓ અમદાવાદનાં અહેમદશાહ બાદશાહ તરીકે જાણીતાં છે. તેમણે [[અમદાવાદ]] શહેરની સ્થાપના કરી અને તેને ગુજરાત સલ્તનતનું [[પાટનગર]] બનાવ્યુ. અમદાવાદ શહેરનું નામ અહેમદશાહ બાદશાહનાં નામ પરથી પડ્યું છે.
{{stub}}
|