જીરું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 1.38.24.41 (talk)દ્વારા ફેરફરોને Escarbot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવા
લીટી ૮:
ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ [[આયુર્વેદ]]માં પણ જીરુંનો ઉલ્લેખ જોવા મળે છે. જીરું તીખું, પચ્યા પછી પણ તીખું, ગરમ, તીક્ષ્ણ, રુચિકારક, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, પિત્ત તથા અગ્નિ વધારનાર, ઉદરશૂળ - આંકડી- મરોડનું શમન કરનાર, સુગંધી, કફ, વાયુ, દુર્ગંધ, ગોળો, ઝાડા, સંગ્રહણી તથા કરમિયાંનો નાશ કરનાર છે.
 
જીરા નુ સૌથિ વધુ વેછણ ઉન્ઝા મા થાય છે.
{{સ્ટબ}}