અહિંસા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Harsh4101991 (ચર્ચા | યોગદાન) |
Harsh4101991 (ચર્ચા | યોગદાન) |
||
લીટી ૭:
==અહિંસા પર જૈન દૃષ્ટિ==
'''જૈન દૃષ્ટિ''' અનુસાર બધા જીવો પ્રત્યે સંયમપૂર્ણ વ્યવહાર અહિંસા છે.અહિંસાનો શબ્દાનુસારી અર્થ છે, હિંસા ન કરવી. આનો પારિભાષિક અર્થ વિધ્યાત્મક અને નિષેધાત્મક બંને છે. દ્વેષાત્મક પ્રવૃત્તિ ન કરવી, પ્રાણવધ ન કરવો અથવા પ્રવૃત્તિ માત્રનો વિરોધ ના કરવો એ નિષેધાત્મક અહિંસા છે. સત્પ્રવૃત્તિ, સ્વાધ્યાય, અધ્યાત્મસેવ, ઉપદેશ, જ્ઞાનચર્ચા આદિ આત્મહિતકારી વ્યવહાર વિધ્યાત્મક અહિંસા છે. સંયમી દ્વારા પણ અશક્ય કોટિનો પ્રાણવધ થઇ જાય છે, તે પણ નિષેધાત્મક અહિંસા હિંસા નથી. નિષેધાત્મક
જૈન ગ્રંથ આચારાંગસૂત્ર મેં, જિસકા સમય સંભવત: તીસરી ચૌથી શતાબ્દી ઈ. પૂ. હૈ, અહિંસા કા ઉપદેશ ઇસ પ્રકાર દિયા ગયા હૈ : ભૂત, ભાવી ઔર વર્તમાન કે અર્હત્ યહી કહતે હૈં-કિસી ભી જીવિત પ્રાણી કો, કિસી ભી જંતુ કો, કિસી ભી વસ્તુ કો જિસમેં આત્મા હૈ, ન મારો, ન (ઉસસે) અનુચિત વ્યવહાર કરો, ન અપમાનિત કરો, ન કષ્ટ દો ઔર ન સતાઓ
|