અહિંસા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Harsh4101991 (ચર્ચા | યોગદાન) No edit summary |
Harsh4101991 (ચર્ચા | યોગદાન) |
||
લીટી ૧૩:
પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, આ બધા અલગ જીવ છે. દરેક માં ભિન્ન ભિન્ન વ્યક્તિત્વ ધારક અલગ અલગ જીવ છે. ઉપર્યુકત સ્થાવર જીવો ઉપરાંત અન્ય ન્નસ (જંગમ) પ્રાણી છે કે જેમના માં હરવા ફરવા નું સામર્થ્ય છે. આ જ જીવોના ૬ વર્ગ છે. આના સિવાય દુનિયા માં કોઈ જીવ નથી. જગત માં કોઈ જીવ ન્નસ (જંગમ) છે અને કોઈ સ્થાવર. એક પર્યાય માં હોવું કે બીજા માં એ કર્મો ની વિચિત્રતા છે. પોતપોતાની કમાણી છે, જેનાથી જીવ ન્નસ (જંગમ) કે સ્થાવર હોય છે. એક જીવ જો એક જન્મ માં ન્નસ (જંગમ) હોય તો બીજા જન્મ માં સ્થાવર હોઈ શકે છે. ન્નસ (જંગમ) હોય કે સ્થાવર બધા જીવોને દુખ અપ્રિય હોય છે. આ સમજી ને મુમુક્ષ બધા જીવો પ્રતિ અહિંસા ભાવ રાખે.
આત્મા કી અશુદ્ધ પરિણતિ માત્ર હિંસા હૈ; ઇસકા સમર્થન કરતે હુએ આચાર્ય અમૃતચંદ્ર ને લિખા હૈ : અસત્ય આદિ સભી વિકાર આત્મપરિણતિ કો બિગાડ઼નેવાલે હૈં, ઇસલિએ વે સબ ભી હિંસા હૈં અસત્ય આદિ જો દોષ બતલાએ ગએ હૈં વે કેવલ "શિષ્યાબોધાય" હૈં સંક્ષેપ મેં રાગદ્વેષ કા અપ્રાદુર્ભાવ અહિંસા ઔર ઉનકા પ્રાદુર્ભાવ હિંસા હૈ રાગદ્વેષરહિત પ્રવૃત્તિ સે અશક્ય કોટિ કા પ્રાણવધ હો જાએ તો ભી નૈશ્ચયિક હિંસા નહીં હોતી, રાગદ્વેષરહિત પ્રવૃત્તિ સે, પ્રાણવધ ન હોને પર ભી, વહ હોતી હૈ જો રાગદ્વેષ કી પ્રવૃત્તિ કરતા હૈ વહ અપની આત્મા કા હી ઘાત કરતા હૈ, ફિર ચાહે દૂસરે જીવોં કા ઘાત કરે યા ન કરે હિંસા સે વિરત ન હોના ભી હિંસા હૈ ઔર હિંસા મેં પરિણત હોના ભી હિંસા હૈ ઇસલિએ જહાઁ રાગદ્વેષ કી પ્રવૃત્તિ હૈ વહાઁ નિરંતર પ્રાણવધ હોતા હૈ
|