વર્તુળનો પરિઘ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નવું પાનું : ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળની પરિમિતિને વર્તુળને પરિઘ કહે... |
(કોઇ તફાવત નથી)
|
૧૩:૦૨, ૨૩ એપ્રિલ ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન
ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળની પરિમિતિને વર્તુળને પરિઘ કહેવાય છે. વર્તુળના વ્યાસ(૨*ત્રિજ્યા) ને ૨૨/૭ (પાઈ) વડે ગુણવાથી મળતો જવાબ તે વર્તુળના પરિઘ જેટલો હોય છે. આમ વર્તુળના પરિઘથી વ્યાસના ગુણોત્તરને પાઈ (π) કહેવાય છે.
પરિઘ = π X વ્યાસ
પરિઘ = π X ૨ X ત્રિજ્યા
વ્યાસ = ૨ X ત્રિજ્યા
ત્રિજ્યા= વ્યાસ/ ૨
વ્યાસ = પરિઘ / π
ત્રિજ્યા = પરિઘ / (π X ૨)
પાઈ (π) નુ ચૉક્કસાઈપૂર્વકનુ મૂલ્ય ૩.૧૪૧૫૯૨૬૫૩૫૮૯૭૯૩૨૩૮૪...... છે. પરન્તુ ૩.૧૪ લઈને ગણિતમાં દાખલાઓ ગણવામા આવે છે.
આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |