ડોંગરેજી મહારાજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
clean up
નાનું અંકો ગુજરાતીમાં કર્યા...
લીટી ૧:
{{cleanup}}
ડોંગરેજી મહારાજનો જન્મ તા.15૧૫-2-1926માં૧૯૨૬માં થયો હતા. [[ઇંદોર]]માં તેમનો જન્મ થયો તથા [[વડોદરા]]માં મોટા થયા એવા '''ડોંગરેજી મહારાજ''' એક પ્રખરવક્તા અને ભાગવત કથાકાર હતા. તેમની માતાનું નામ ‘કમલાતાઇ’ તથા પિતાજીનું નામ ‘કેશવભાઇ ડોંગરે’ હતું. ડોંગરેજી મહારાજે [[અમદાવાદ]]ના સંન્યાસ આશ્રમ તથા [[કાશી]]માં અભ્યાસ કરીને થોડો સમય કર્મકાંડનો વ્યવસાય કર્યો. ત્યાર બાદ સૌપ્રથમ ભાગવત કથા સરયૂ મંદિર અમદાવાદમાં કરી. [[સંતરામ મંદિર]]માં તેમણે તા.9-11૧૧-1991ને૧૯૯૧ને ગુરૂવારે સવારે 9-37૩૭ મિનિટે અંતિમ શ્વાસ લઈ બ્રહ્મલીન થયા હતા. તેમની ઇચ્છા મુજબ તેમના નશ્વર દેહને માલસર ખાતે નર્મદા મૈયાના પ્રવાહમાં જળ સમાધિ આપવામાં આવી હતી.
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]