અજમો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

રસોઈમાં વપરાતો એક મસાલો
Content deleted Content added
નવું પાનું : '''અજમો''' એ આહારનું પાચન કરાવનાર, ગરમ, વાયુનાશક, ફેફસાની સકોંચ-વિ...
(કોઇ તફાવત નથી)

૧૯:૧૩, ૧૫ મે ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

અજમો એ આહારનું પાચન કરાવનાર, ગરમ, વાયુનાશક, ફેફસાની સકોંચ-વિકાસ ક્રિયાનું નિયમન કરનાર, ઉત્તમ ઉત્તેજક, બળ આપનાર, શરીરના કોઈ પણ ભાગમા થતા સડાને અટકાવનાર, દુર્ગધનાશક, વ્રણ-ચાદા- ઘા મટાડનાર, કફ, વાયુના રોગો મટાડનાર, ગર્ભાશયને ઉત્તેજિત કરનાર, ક્રુમિનાશક છે. અજમો ું પાથી અડધી ચમચી ચુર્ણ અને તેનાથી અડધો સચંળ કે સિન્ધવ લુણ પાણી સાથે રોજ સવારે અને રાત્રે લેવાથી ઉપરની તકલીફ મટે છે.

અજમોદાદિ ચૂર્ણ અજમો, વાવડિન્ગ, સિન્ધવ, ચિત્રકમૂળ, પીપરમૂળ, દેવદાર, લીન્ડિપીપર, વરિયાળી અને કાળાં મરી દરેક ૧૦-૧૦ ગ્રામ, હરડે ૫૦ ગ્રામ અને વરધારો ૧૦૦ ગ્રામને ભાગે ખાડી બનાવલા ચૂર્ણને અજમોદાદિ ચૂર્ણ કહે છે. અડધીથી એક ચમચી આ ચૂર્ણ સહેજ ગરમ પાણી સાથે લેવાથી સોજા, આમવાત, સિંધવા, સાયટીકા-રાઝં ણ, નિતબં , કમર, સાથળ, પડખા, પીઠ, ઢીન્ચણ, પીંડી, પગના તળિયામા થતો દુઃખાવો મટે છે. કંપવામાં પણ ખૂબ જ ફાયદો થાય છે. સર્વ પ્રકારના વાયુના દર્દો આ ઉત્તમ ઔષધ છે.