અરડૂસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:આયુર્વેદિક ઓસડિયાં
No edit summary
લીટી ૧૪:
|}}
'''અરડૂસી''' અથવા '''વસાકા''' એક [[દ્વિબીજપત્રી]] ઘટાદાર વનસ્પતિ છે. આ છોડ [[એકેન્થેસિયા]] પરિવારની વનસ્પતિ છે. અરડૂસીનાં પાંદડાં લાંબા હોય છે અને શાખાની પર્વસન્ધિઓ પર સમ્મુખ ક્રમમાં સજ્જ રહેતી હોય છે. એનાં [[ફૂલ]]નો રંગ સફેદ તેમજ પુષ્પમંજરી ગુચ્છેદાર હોય છે. અરડૂસી એક [[ઔષધિય વનસ્પતિ]] છે. એનાં પર્ણોમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ વિભિન્ન પ્રકારની દવાઓના રૂપમાં કરવામાં આવે છે. ઔષધિઓ અરડૂસીનાં પાંદડાંઓ તેમજ મુળિયાંઓમાંથી તૈયાર કરવામાં આવે છે.
 
'''અરડૂસી''' એ ક્ષયમાં ખુબ જ સારી છે. [[ક્ષય]]ની આધુનિક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડુસીનો ઉપયોગ થઈ શકે. સુકી અને કફવાળી એમ બન્ને ઉધરસમાં અરડૂસી ખૂબ જ હિતાવહ છે. કફ છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફ હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, તેમાં અરડૂસી સાંરુ કામ
કરે છે. (૧) અરડૂસીનાં તાંજા પાનને ખુબ લસોટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાજં ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છુટ્ટો પડે છે. (૨) નાના
બાળકને વરાધ-સસણી થાય તો અરડૂસીનો અડધી ચમચી રસ એટલા જ મધ સાથે સવાર-સાજં આપવાથી રાહત થાય છે. (૩) અરડૂસીના અવલેહને વાસાવલહે કહે છે.
તે ખાસં, દમ અને સસણીમાં સારુ પરિણામ આપે છે. (૪) પરસવેો ખુબ ગંધાતો હોય તો અરડૂસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ પીવાથી અને અરડૂસીના પાનનું ચુર્ણૂ ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે. (૫) અરડૂસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપિત્ત, કફજ્વર, ફલુ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.
 
 
== સંદર્ભ ==
{{reflist}}
Line ૨૧ ⟶ ૨૮:
[[શ્રેણી:વનસ્પતિ]]
[[શ્રેણી:વનસ્પતિશાસ્ત્ર]]
[[શ્રેણી:સરલ રોગોપચાર]]
 
 
[[de:Indisches Lungenkraut]]