ગુરુત્વાકર્ષણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ગુરુત્વાકર્ષણ નૉ ત્રીજૉ નિયમ બળ નુ મૂલ્ય આપે છે.
→‎પ્રાથમિક માહિતી: માહિતિ વધારો
લીટી ૧:
==પ્રાથમિક માહિતી==
'''ગુરુત્વાકર્ષણ''' કુદરતી [[પરિબળ]] છે, [[દળ]] ધરાવતા કોઇપણ પદાર્થો એક્બીજાને આકર્ષે છે. ગુરુત્વાકર્ષણ કોઇપણ પદાર્થના [[વજન]] પર અસર કરે છે (વજન = દળ x ગુરુત્વાકર્ષણ બળ). ગુરુત્વાકર્ષણતે દળના સમપ્રમાણમાં અને અંતરના વગૅના વ્યસ્તપ્રમાણમાં છે. ગુરુત્વાકષૅણ બળ વિષે સૌ પ્રથમ જાણ [[સર આઇઝેક ન્યુટન|સર આઇઝેક ન્યુટને]] કરી હતી. ન્યુટને ગુરુત્વાકર્ષણના ત્રણ નિયમો આપ્યાં છે, જેમાં પહેલો નિયમ ગુરુત્વાકર્ષણની વ્યાખ્યા અને બીજો નિયમ ગુરુત્વાકર્ષણનુ મુલ્ય આપે છે. ડો.આઇનસ્ટાઇને ગુરુત્વાકષૅણને અવકાશી રબ્બરિયા ચાદર માં પડેલા ગોબા દ્વારા રચાયેલી ભુમિતિ ને જવાબદાર બનાવી હતી.
 
ગુરુત્વાકર્ષણ બળ વગર જીવન શક્ય નથી. ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીને વાતાવરણનાં બંધારણમાં મહત્વનો ભાગ ભજવે છે. ગુરુત્વાકર્ષણ બળ [[પૃથ્વી]] તેમજ બીજા અવકાશી ગ્રહોને એક બીજા સાથેથી દૂર કે નજીક થવા દેતુ નથી.