વલ્લભાચાર્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૨૮:
થોડી ક્ષણો બાદ ત્યાં એક ઉજજવલ પ્રકાશ પ્રગટ થયો અને લોકોએ જોયું કે તે દિવ્ય શરીર ધારણ કરીને ઘ્ર્વલોકમાં ગમન કરી રહ્યા હતા. વૈષ્ણવજનોમાં ભકિતની શુદ્ધ નીતિ-રીતિ સમજાવી આઘ્યાત્મિક માર્ગમાં નવી ચેતના સંચાર કરી હતી. આજે દેશમાં અને વિશ્વમાં લાખો વૈષ્ણવો પુષ્ટિમાર્ગને પ્રભુનો માર્ગ સમજી શ્રદ્ધાપૂર્વક અને ભકિતપૂર્વક અનુસરી જીવનનું કલ્યાણ કરી રહ્યા છે.
 
 
[[Category:ધર્મિકધાર્મિક વ્યક્તિત્વ]]