અક્ષરધામ (દિલ્હી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૫૬:
 
==સહજાનંદ દર્શન==
સહજાનંદ દર્શન એ અક્ષરધામ પરિસરમાં આવેલો પ્રથમ પ્રદર્શન ખંડ છે. આ એક ઓડિઓ એનિમેટ્રોનિક્સ(હાલત-ચાલતા રોબોટ) શો છે જેમાં ભગવાન સ્વામીનારાયણનાં જીવન પ્રસંગો દ્વારા ભારતીય સનાતન સંસ્કૃતિનાં ખુબજ મહત્વના સંદેશાઓ આપવામાં આવેલા છે. જેમકે અહિંસા, પ્રાર્થના, શાકાહાર, કુટુંબ ભાવના, નીતિશાસ્ત્ર વગેરે. આ સમગ્ર મહત્વના મુદ્દાઓ ને ૧૫ ત્રિપરિમાણીય રોબોટીક્સ પ્રતિમાઓ, ફાઈબર ઓપ્ટીક્સ, ધ્વની પ્રકાશ ઈફેક્ટ, સંવાદો અને સંગીત ધ્વારા દર્શાવામાં આવેલા છે. સમગ્ર પ્રદર્શન માં ૧૮મી સદીનું વાતાવરણ ઉભું કરવામાં આવેલું છે.
 
==નીલકંઠ દર્શન==