અક્ષરધામ (દિલ્હી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Harsh4101991 (ચર્ચા | યોગદાન) |
Harsh4101991 (ચર્ચા | યોગદાન) |
||
લીટી ૮૧:
===મયુર દ્વાર===
મોર એ સૌંદર્ય અને સંયમનું પ્રતિક છે. આ ઉપરાંત તે ભારતનુ રાષ્ટ્રિય પક્ષી છે. મયુર દ્વાર એ અક્ષરધામ નો સ્વાગત દ્વાર છે જેમાં એક બીજા સાથે સંકળાયેલ મયુર તોરણ અને કલાત્મક સ્તંભો પર કંડારેલા અને આનંદ નૃત્ય કરી રહેલા ૮૬૧ મયુર પ્રવાસીઓનું અક્ષરધામ પરિસરમાં સ્વાગત કરે છે. આ કૃતિ ભારતીય શિલ્પ કળા ની આગવી ઓળખાણ છે.
===આર્ષ વિભાગ===
|