ખજુરાહો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: he:קהאג'וראהו
નાનું r2.7.3) (રોબોટ ઉમેરણ: xmf:ქაჯურაჰო; cosmetic changes
લીટી ૧:
{{માહિતીચોકઠું વિશ્વ ધરોહર સ્થળ
| WHS = ખજુરાહો સ્મારક સમૂહ
| Image = [[Imageચિત્ર:Khajuraho5.jpg|275px|ખજુરાહોનું એક મંદિર શિખર, જેમાં દેવ દંપત્તિ દર્શિત છે. મુખ્ય તેમ જ ગૌણ શિખરોં પર બેલ કે બૉર્ડર દેખેં}]]
| State Party = {{IND}}
| Type = સાંસ્કૃતિક
લીટી ૩૮:
'''ખજુરાહો''' [[ભારત]] દેશના [[મધ્ય પ્રદેશ]] [[રાજ્ય]]માં સ્થિત એક પ્રમુખ શહેર છે, કે જે પ્રાચીન તેમ જ મધ્યકાલીન મંદિરો માટે વિશ્વવિખ્યાત છે. આ નગર મધ્ય પ્રદેશ રાજ્યના છતરપુર જિલ્લામાં સ્થિત છે. ખજુરાહો નગરને પ્રાચીન સમય કાળમાં ખજૂરપુરા તેમ જ ખજૂર વાહિકા નામથી પણ ઓળખવામાં આવતા હતા. આ નગરમાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રાચીન હિંદુ અને જૈન મંદિર આવેલાં છે. મંદિરોંનું શહેર ખજુરાહો આખા વિશ્વમાં પત્થરોને વાળીને નિર્મિત મંદિરોં માટે પ્રસિદ્ધ છે. ભારત દેશ ઉપરાંત દુનિયા ભરના આગન્તુક અને પર્યટકો પ્રેમના આ અપ્રતિમ સૌંદર્યના પ્રતીકને જોવા માટે નિરંતર આવતા રહે છે. [[હિંદુ]] [[કલા]] અને [[સંસ્કૃતિ]]ને શિલ્પીઓએ આ શહેરના પત્થરો પર મધ્યકાલીન સમયમાં ઉજાગર કરી જગતભરમાં પ્રસિધ્ધિ અપાવી છે. કામશાસ્ત્રની વિભિન્ન કલા આ મંદિરોમાં બેહદ ખૂબસૂરતીથી ઉભારવામાં આવેલી છે.
 
== ઇતિહાસ ==
 
ખજુરાહો નગરનો ઇતિહાસ લગભગ એક હજાર વરસ પુરાણો છે. આ શહેર ખાતે ચંદેલ સામ્રાજ્‍યની પ્રથમ રાજધાની હતી. ચન્દેલ વંશ અને ખજુરાહો નગરના સંસ્થાપક ચન્દ્રવર્મન હતા. ચંદેલાઓ મધ્યકાળમાં બુંદેલખંડમાં શાસન કરવા વાળા રાજપૂત રાજા હતા. તેઓ પોતાને આપ કા ચન્દ્રવંશી માનતા હતા. ચંદેલ રાજાઓએ દસમી સદીથી બારમી સદી સુધી મધ્ય ભારતમાં શાસન કર્યું હતું. ખજુરાહોના મંદિરોનું નિર્માણ ઇ. સ. ૯૫૦થી ઇ. સ. ૧૦૫૦ વચ્ચે ચંદેલ રાજાઓં દ્વારા કરાવવામાં આવ્યું હતું. મંદિરોનું નિર્માણ કર્યા બાદ ચંદેલાઓએ પોતાની રાજધાની મહોબા સ્થાનાંતરિત કરી હતી. પરંતુ એ સમય બાદ પણ ખજુરાહોનું મહત્વ કાયમ રહ્યું.
લીટી ૭૬:
બગીચાના રસ્તામાં પૂર્વ દિશામાં પાર્વતી મંદિર સ્થિત છે. આ એક નાનું સરખું મંદિર છે જે વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. આ મંદિરને છતરપુરના મહારાજા પ્રતાપ સિંહ દ્વારા ૧૮૪૩-૧૮૪૭ ઈસવીસનના સમયગાળામાં નિર્માણ કરાવવામાં આવ્યું હતું. એમાં પાર્વતીજીની આકૃતિને ગોહ પર ચઢેલા દેખાડવામાં આવ્યા છે. પાર્વતી મંદિરની ડાબી તરફ વિશ્વનાથ મંદિર છે, જે ખજુરાહો ખાતેનું સૌથી વિશાળ મંદિર છે. આ મંદિર શંકર ભગવાન સાથે સંબંધિત છે. આ મંદિર રાજા ધંગ દ્વારા ઈ. સ. ૯૯૯માં નિર્માણ કરાવવામાં આવ્યું હતું. પત્રો લખતી અપ્સરાઓ, સંગીતનો કાર્યક્રમ તેમ જ એક લિંગમને આ મંદિરમાં દર્શાવાયા છે.
 
=== ધ્વનિ એવં પ્રકાશ કાર્યક્રમ ===
 
સાંજના સમયે આ પરિસરમાં [[અમિતાભ બચ્ચન]] દ્વારા રચિત ''લાઈટ એંડ સાઉંડ'' કાર્યક્રમ પ્રદર્શિત કરવામાં આવે છે. આ કાર્યક્રમ ખજુરાહોના ઇતિહાસને જીવંત કરી દે છે. આ કાર્યક્રમનો આનંદ માણવા માટે ભારતીય નાગરિક પાસે પ્રવેશ શુલ્ક ૫૦ રૂપિયા અને વિદેશી નાગરિકો પાસે ૨૦૦ રૂપિયા લેવામાં આવે છે. સપ્ટેમ્બર મહિનાથી ફેબ્રુઆરી મહિના વચ્ચે અંગ્રેજી ભાષામાં આ કાર્યક્રમ સાંજે ૭ વાગ્યાથી ૭:૫૦ વાગ્યા સુધીનો હોય છે. જ્યારે હિન્દી ભાષાનો કાર્યક્રમ રાતના આઠ વાગ્યાથી નવ વાગ્યા સુધી આયોજિત કરવામાં આવે છે. માર્ચ મહિનાથી ઓગસ્ટ મહિના સુધી આ કાર્યક્રમનો સમય બદલવામાં આવે છે. આ અવધિમાં અંગ્રેજી ભાષાનો કાર્યક્રમ સાંજે ૭:૩૦ વાગ્યાથી ૮:૨૦ વાગ્યા સુધીનો હોય છે. જ્યારે હિન્દી ભાષામાં કાર્યક્રમનો સમય બદલીને રાત્રીના ૮:૪૦ વાગ્યાથી ૯:૩૦ વાગ્યા સુધીનો હોય છે.
લીટી ૧૦૬:
ખજુરાહોની આસપાસ અનેક એવાં સ્થળો છે કે જે પર્યટન તેમ જ ભ્રમણ કરવાના હેતુથી ખૂબ જ પ્રસિદ્ધ છે.
 
=== [[કાલિંજર]] અને [[અજયગઢ]]ના કિલ્લાઓ ===
 
મેદાની વિસ્તારોથી થોડું આગળ વધતાં વિંધ્યાચળ પર્વતમાળાના પહાડી ભાગોમાં અજયગઢ અને કાલિંજરના કિલ્લાઓ આવેલા છે. આ કિલ્લાઓનો સંબંધ ચંદેલ વંશના ઉત્થાન તેમ જ પતન સાથે જોડાયેલો છે. ખજૂરાહોથી આશરે ૧૦૫ કિલોમીટર દૂર સ્થિત કાલિંજરનો કિલ્લો આવેલો છે. આ એક પ્રાચીન કિલ્લો છે. પ્રાચીન કાળમાં આ કિલ્લો શિવ ભક્તોની કુટિર હતી. આ સ્થળને મહાભારત અને પુરાણોના પવિત્ર સ્થળોની સૂચીમાં સામેલ કરવામાં આવ્યા હતું. આ કિલ્લાનું નામકરણ શિવના વિનાશકારી રૂપ કાળ પરથી થયું હતું જે બધી વસ્તુઓનું જર અર્થાત પતન કરે છે. કાળ અને જર એમ બે શબ્દો દ્વારા કાલિંજર નામ બનાવવામાં આવ્યું હતું. ઇતિહાસકારોના મત મુજબ આ કિલ્લો ઈસવીસન પૂર્વેનો છે. મહમૂદ ગજનવીના હુમલા બાદ ઇતિહાસકારોના ધ્‍યાન આ કિલ્લાની તરફ ગયું હતું. ૧૦૮ ફુટ ઊંચા આ કિલ્લામાં પ્રવેશ કરવા માટે અલગ-અલગ શૈલીઓના સાત દરવાજાઓને પાર કરવા પડે છે. કિલ્લાની ભીતર આશ્ચર્યચકિત કરી દે એવી પત્થરની ગુફાઓ આવેલી છે. આ કિલ્લાની ટોચ પર ભારતના ઇતિહાસની યાદ દેવડાવતી હિંદુ અને મુસ્લિમ શૈલીની ઇમારતો આવેલી છે. કહેવાય છે કે કાલિંજરના ભૂમિતળ થી પતાલગંગા નામક નદી વહે છે જે તેની ગુફાઓને જીવંત બનાવે છે. ઘણા બધા કીમતી પત્થર અહીં વિખરાયેલા પડ્યા છે.
લીટી ૧૮૮:
[[uk:Кхаджурахо]]
[[vi:Khajuraho]]
[[xmf:ქაჯურაჰო]]
[[zh:克久拉霍]]