ધૃતરાષ્ટ્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
નાનું 117.229.58.45 (talk)દ્વારા ફેરફરોને Sushant savla દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી |
||
લીટી ૩:
==જન્મ==
[
લીટી ૧૭:
==કુરુક્ષેત્રનું યુદ્ધ==
==કુરુક્ષેત્રનું યુદ્ધહતાં કે વ્યાસજી દ્વારાઅ મળેલા વરદાન થકી અંધ રાજા ધૃતરાષ્ટ્ર માં હજાર હાથીઓનું બળ હતું. ભીમનો વારો આવવ્યો ત્યારે ચપળતાથી ભીમને હટાવી તેમણે લોખંડની ભીમેની મૂર્તિ આડી ધરી દીધી▼
ભૂત ભવિષ્ય અને વર્તમાન જોવાની વ્યાસ ઋષી દ્વારા મળેલી દિવ્ય દૃષ્ટીથી સારથિ સંજયે અંધ રાજા ધૃતરાષ્ટ્ર સમક્ષ કુરુક્ષેત્રના યુદ્ધની મહત્વની ઘટનાઓનું વર્ણન કર્યું. દિવસે દિવસે ભીમ દ્વારા હણવાતા પોતાના પુત્રોની સંખ્યામાઁથતો વધારો જોઇ તે ચિંતિઇત થઈ ઉઠતાં. દુર્યોધનને યુધ્ધમાં જતો રોકવાની પોતાની મજબૂરી માટે તે પોતાને વારંવાર કોસતા રહ્યાં. સંજય તેમને સાંત્વન આપતાં રહ્યાં પણ એ પણ યાદ દેવડાવતાં રહ્યા કે ધર્મ પાંડવોના પક્ષે છે અને અર્જુન અને કૃષ્ણ સામે નું યુદ્ધ માવબળ ગમે તેટલું હોય તેમચતાં જીતી શકાય નહિ.
==ભીમની પ્રતિમા તોડ઼વી==
▲
જ્યારે ધૃતરાષ્ટ્રના મગજમાં એ વાત યાદ આવી કે જે વ્યક્તિને તે બેટી રહ્યો છે તેણે જ તેના ૧૦૦ પુત્રોનો દયાહીન વધ કર્યો છે ત્યારે તેનો ક્રોધાવેગ એટલો પ્રચંડ બજી ગયો કે લોખંડની મૂર્તિ ભસ્મ બની ગઇ. આમ ભીમને બચાવી લેવામાં આવ્યો. ધૃતરાષ્ટ્રએ પોતાને સંભાળ્યા અને પાંડવોને આશિર્વાદ આપ્યાં.
|