ઇસ્લામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
فرح دیسائی (ચર્ચા | યોગદાન) નાનું फ़ाराह् देसाईं खानએ દિશાનિર્દેશન કરીને પાના ઇસ્લામ ધર્મને ઇસ્લામ પર ખસેડ્યું |
فرح دیسائی (ચર્ચા | યોગદાન) No edit summary |
||
લીટી ૧:
{{ઇસ્લામ}}
'''ઇસ્લામ''' (અરબી: اسلام ) એક તૌહીદી (એકેશ્વરવાદી) [[ધર્મ]] છે જે ઇશ્વર દ્વારા તેના પ્રિય પયગંબર અને નબી [[મુહંમદ|મુહંમદ સાહેબ]] મારફત લોકો સુધી પહોંચાડવામાં આવ્યો. ખુદાઇ (દિવ્ય) આદેશથી મુહંમદ પયગંબર સાહેબ દ્વારા ૬ઠી સદીમાં ધાર્મિક ચળવળ ચલાવવામાં આવી, મુહંમદ પયગંબર સાહેબ જ આ ચળવળ અને સમાજના ધાર્મિક તથા રાજકીય નેતા [[મહંમદ]] કહેવાયા. એટલા માટે જ ઇસ્લામમાં ધર્મને રાજકરણથી અલગ નથી સમજવામાં આવતું. સંખ્યાની દ્રષ્ટિએ ઇસ્લામ વિશ્વનો દ્વિતિય ક્રમનો સૌથી વધુ લોકો દ્વારા પળાતો ધર્મ છે . ઇસ્લામ શબ્દ અ - મ - ન (અમન – શાંતિ ) પરથી બન્યો છે.
* એટલે કે ઇસ્લામ સ્વીકારનાર અને [[ઈમાન]] લાવનાર માણાસ માટે [[અલ્લાહ]] તરફથી શાંતિ સલામતી ની બાંહેધરી આપવામાં આવે છે.
લીટી ૧૦:
પૂર્ણતહઃ ઈમાનનો અર્થ છે અલ્લાહને તેના સર્વગુણો , વિશેષતા, પૂર્ણતા અને સંપૂર્ણ શ્રધ્ધા સહિત સ્વીકારવું. તદ્ પશ્ચાત એના આદેશાનુસાર જીવન વિતાવવાનો નિર્ધાર કરી સ્વંયને એના આઘીન કરવું એ ઇસ્લામ.
== ઇસ્લામની ૬ નિયમો ==
ઈસ્લામ
* (૧) '''એકેશ્વરવાદ:'''
* (૨) '''રસાલત (ભવિષ્યવાક્ય):''' ઈસ્લામ ઘણા નબીઓ (સંદેશાવાહકો)માં માને છે, જેમાં મૂસા, ઈબ્રાહિમ, યશાયાહ, ઈસા વગેરે સામેલ છે. પણ સૌથી છેલ્લા નબી (પયગંબર) મોહંમદ છે. નબીને અલ્લાહે ભવિષ્યકથનની શક્તિ આપી હોય છે.
* (૩) '''ધર્મ પુસ્તક:''' મુસ્લિમો ધર્મ પુસ્તકોમાં આસ્થા ધરાવે છે. [[કુરાન]]માં કુલ ચાર પુસ્તકોની વાત છે સફૂહ એ ઈબ્રાહિમી, તૌરાત, જબૂર અને ઈંજીલ.
લીટી ૨૭:
* ૧. '''[[ઈમાન]]'''
* ૨. '''[[
* ૩. '''[[રોજા]]'''
* ૪. '''[[ઝકાત]]'''
|