વિક્રમાદિત્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
લીટી ૧૦:
[[ચિત્ર:Westindischer Maler um 1400 001.jpg|thumb|400px|કાલકાચાર્ય અને સાકા રાજા (કાલકાચાર્ય કથા-હસ્તપ્રત), છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય, મુંબઈ.]]
રૅકોર્ડના રૂપમાં, આવા રાજાની સંભાવના એક [[જૈન]] સાધુ માહેસરા સૂરિ કૃત ''"કાલકાચાર્ય કથાનક"'' માં જોવા મળે છે (સંભવતઃ આ ''લગભગ'' બારમી સદીના સમયની વાત છે - આ વાર્તા બહુધા પછીની તારીખની છે અને તેનો કાલક્રમ ખોટો છે). કથાનક (અર્થાત્, "વૃત્તાન્ત") એક પ્રસિદ્ધ જૈન સાધુ ''કાલકાચાર્ય'' ની વાર્તા કહે છે. તેમાં લખ્યું છે કે એ વખતના ઉજ્જૈનના શકિતશાળી રાજા, ''ગર્દભિલા'' એ ''સરસ્વતી'' નામની એક સંન્યાસિનીનું અપહરણ કર્યું હતું, કે જે સાધુની બહેન હતી. ગુસ્સે ભરાયેલા સાધુએ [[
== સુપ્રસિદ્ધ વિક્રમાદિત્ય ==
|