ગોવર્ધનરામ ત્રિપાઠી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનુંNo edit summary |
નાનુંNo edit summary |
||
લીટી ૧:
-=(ગોવર્ધનરામ ત્રિપાઠી)=-
ગોવર્ધનરામ ત્રિપાઠી.ગોવર્ધન
ભોળા.જ્યારે માતા શિવકાશી રગેરગ વ્યવહારુ.પિતા ની ધર્મનિષ્ઠા અને માતા ની વ્યવહારુતા - બન્ને ગોવર્ધનરામ વારસા માં મળ્યા હતા. દાદાના સમયથી ઘરમાં રહેતા મુનિ મહારાજ પાસે વીતેલા બાળપણ અને ઘરના ધાર્મિક વાતાવરણથી ચિત્ત પર પડેલો વૈષ્ણવધર્મ ને વેદાંતવિચારનો પ્રભાવ, કિશોરાવસ્થાથી વાચનનો અતિ શોખ, કાકા મનઃસુખરામ સાથેનો સહવાસ
ગોવર્ધનરામ નું
૧)એલએલ.બી. થઈ મુંબઈ માં વકીલાત કરવી.
Line ૧૫ ⟶ ૧૪:
૩)ચાળિસમે વર્ષે નિવ્રુત્તિ લઈને શેષજીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું.
અભ્યાસમાં તેમનો પહેલો-બીજો નંબર આવતો નહિ,
સંસ્ક્રુત માટે પણ એમનો શોખ વધતો ગયો.ઈતિહાસના વિષય ઉપર પણ તેમની ખાસ પ્રીતિ હતી.કૉલેજકાળથી જ
કાવ્યરચના કરવાનો અને લેખો લખવાનો
કવિતા રચવા તરફ વિશેષ રુચિ
Line ૨૪ ⟶ ૨૩:
દુ:ખો અને વિતંબણાઓએ તેમની પર ઘા પર ઘા કરવા માંડ્યા.તે વર્ષમાં તેમની પત્ની હરિલક્ષ્મીનું સુવાવડમાં
અવસાન થયું અને તેમની બળકી પણ માતાની પાછળ્ ચાલી નીકળી.એ જ વર્ષમાં પિતા માધવરામ ની પેઢી
તૂટી.તેઓ બી.એ.માં નાપાસ થયા.આ સંકટપરંપરાને કારણે તેમનો ભોઈવાડમાં બંધાવેલો માળો
પછી આખું
આવી આર્થિક આપત્તિઓને કારણે,૧૮૭૯ થી૧૮૮૩ સુધી એમને અનિચ્છાએ ભાવનગરના
સેક્રેટરી તરીકે થોડો સમય નોકરી સ્વીકારવી પડી હતી.
ઈ.સ.૧૮૮૩ના અંત ભાગ માં તેમણે ભાવનગર છોડ્યુ ત્યારે દિવાનસાહેબે તેમને રૂ.૨૫૦/- ના પગાર થી ભાવનગરના
ન્યાયખાતામાં રાખવાની ઈચ્છા બતાવી.આ ઉપરાંત
સ્વતંત્ર વકીલાત કરવાનો ર્દઢ નિશ્ચય કર્યો.ભાવનગર થી માત્ર પચાસ રૂપિયાની મૂડી સાથે મુંબઈ આવીને વકીલાત શરૂ કરી.વકીલાત સરસ ચાલવા માંડી. ઈ.સ.૧૮૮૪ થી ઈ.સ.૧૮૮૭ સુધીમાં તેમણે પોતાના પિતાનું દેવું એકલે હાથે વાળી દીધું. ૪૦ વર્ષની વયે નિવ્રુત્ત થયા બાદ બાકીના જીવનમાં શું વાંચવું , શું લખવું , શાનો અબ્યાસ કરવો , વિવિધ પ્રવ્રુત્તિઓને કેટલું સ્થાન આપવું છે તેનો વિચાર તેમણે ઈ.સ. ૧૮૮૫ સુધીમાં કરી લીધો હતો. તેજ વર્ષથી તેમણે નિયમિત પોતની ડાયરી લખવા માંડી હતી.
Line ૪૨ ⟶ ૩૭:
યુગ નો ઉદય થયો ગણાયો.ઈ.સ.૧૮૭૭ માં શરૂ કરેલુ રસ ગંભીર કથા કાવ્ય 'સ્નેહ મુદ્રા'ઈ.સ.૧૮૮૪ માં તેમણે પોતાના
હાથ માં લીધું,જે ઈ.સ. ૧૮૮૯ માં પ્રગટ થયું,પરંતુ આ સમયગાળાની સૌથી મહત્વ પ્રવ્રુત્તિ તો 'સરસ્વતી ચંદ્ર' ના પહેલા
ભાગનો આરંભ થઈ ગયોહતો.ઈ.સ.૧૮૮૫ માં તે પૂરો લખાઈ ગયો ને ઈ.સ.૧૮૮૭ માં પ્રગટ થયો.આ જ અરસામાં એક
મહત્વ ની
પ્રગટ થયા હતા.'''સરસ્વતીચંદ્ર –ભા. ૧,૨,૩,૪ (૧૮૮૭, ૧૮૯૨, ૧૮૯૮, ૧૯૦૧) :''' ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા. આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે ઓળખાવવામાં આવી છે. ગાંધીજી પૂર્વે ગુજરાતના શિક્ષિત સમાજ પર ઊંડો પ્રભાવ આ નવલકથાએ પાડ્યો એનું કારણ આ કૃતિમાં વ્યક્ત થયેલું જીવનવિષયક ઊંડું વ્યાપક ચિંતન તથા એ ચિંતનને કળારૂપ આપનારી સર્જકપ્રતિભા છે.
Line ૫૨ ⟶ ૪૭:
ઈ.સ.૧૮૯૫ વર્ષ : ગોવર્ધનરામ ત્રિપાઠી ચાળીસ વર્ષના થયા.પોતે કરેલા સંકલ્પ મુજબ વકીલાતનો અત્યંત ધીકતો
ધંધો સમેતી લીધો.વીસબાવીસની કાચી,યુવાન અને મુગ્ધ ઉંમરે જીવનનો નકશો ચીતરવો અને તેને નિશ્ચયપૂર્વક વળગી
રહેવું,પ્રેક્ટિસ છોડીને સાહિત્યસર્જનમાં જીવન સમર્પણ કરવું -આ બધી વિરલ વાતો કહેવાય ,જે ગોવર્ધનરામે કરી બતાવી.
ગોવર્ધનરામ નડિયાદ આવીને વસ્યા.તરત જ કચ્છ સંસ્થા ની તરફ થી દીવાનગીરીની રૂ.૧,૫૦૦/-
પ્રસ્તાવ આવ્યો જેનો તેમેણે મક્કમતાથી પણ આદરપૂર્વક અસ્વીકાર કર્યો. ઈ.સ.૧૯૦૨માં તેઓ એમ.એ ના ગુજરાતી
વિષયમાં પરીક્ષક નિમાયા.આ માટે મુંબઈ જતાં તેમને બે ઉત્તમ મિત્રરત્નો સાંપડ્યાં-પ્રો.ત્રિભુવનદાસ ગજ્જર અને સાક્ષર
કેશવહર્ષદ ધ્રુવ. ઈ.સ.૧૯૦૪માં નડિયાદ માં પ્લેગ ફાટી નીકળ્યો.તેમાં તેમનાં માતુશ્રીનું અવસાન થયુ.ગાઢ મિત્ર
Line ૭૪ ⟶ ૬૯:
પ્રજામાં રામાયણ અને મહાભારતનાં સ્થાન એટલાં તો એકરસ થઇ ગયાં છે કે લોકો તેના કર્તા ઉપર થી ક્રુતિઓને નહિ, પણ એ ક્રુતિઓના જ કર્તા તરીકે
-=[ગોવર્ધનરામ નો એક હાસ્ય પ્રસંગ (નિખાલસતા)]=-
[ગોવર્ધનરામ જ્યારે મેટ્રિકની પરીક્ષા આપવા ગયા હતા,ત્યારે આ પ્રસંગ સર્જાયો હતો] - તે વખતે મેટ્રિકની પરીક્ષામાં સંસ્ક્રુતની પરીક્ષા લિખિત અને મૌખિક લેવાતી હતી. સંસ્ક્રુતનું સાહિત્ય એમણે સારું વાચ્યું હતું.પણ વ્યાકરણ કાચું રહી ગયું હતું.તેથી લિખિત પરીક્ષામાં વ્યાકરણ ના સવાલો ના જવાબ લખી શક્યા નહિં.પછી મૌખિક પરીક્ષા શરૂ થઈ.રોજ થોડા છોકરાઓ તપાસાય છે. તેમનો વારો લગભગ મહિને આવ્યો.તે દરમ્યાન ઘણા ઉજાગરા કરીને સંસ્ક્રુત વ્યાકરણ પાકુ કર્યું.જ્યારે મૌખિક પરીક્ષા આપવા ગયા ત્યારે તેમને ઓરડાની બહાર ઘણી રાહ જોવી પડી. ગોવર્ધનરામ તો આગલી રાતોના ઉજાગરા ને
લીધે ત્યાં જ ઉંઘી ગયા. તે વખતે પ્રો.રામક્રુષ્ણ ગોપાળ ભાંડારકર પરીક્ષક હતા. ગોવર્ધનરામ નો વારો આવ્યોત્યારે તેમણે
"ત્રિપાઠી" કરીને ઓરડામાંથી બૂમ પાડી. એક બૂમ નિષ્ફળ ગઈ એટલે બીજી બૂમ પાડી. તોયે જવાબ ન મળ્યો.તેથી તેનું કારણ તપાસવા તે જાત્તે બહાર અવ્યા અને જુએ છે તો બાંકડા ઉપર એક વિધ્યાર્થી ઘસઘસાટ ઊંઘે! બીજા પરીક્ષકને આવે વખતે ચીડ ચડે તેને બદલે એમના મનમાં આશ્ચર્યં અને દયા ઉત્પન્ન થયા.તેમણે પરીક્ષાર્થીને ઢંઢોળી જાગ્રત કર્યા.ગોવર્ધનરામ
ઝબકીને જુએ છે તો "પરીક્ષક સાહેબ"પોતે જ એમની પાસે ઊભેલા! ગભરાટ ની લાગણી હજીતો પૂરી શમી નથી ત્યાં તો સાહેબે પૂછ્યું , "ત્રિપાઠી તમારું નામ કે ?"
'જી , હા.'
કુતૂહલ થી ફરી પ્રશ્ન પુછાયો:"તમે ઊંઘતા હતા?"ગોવર્ધનરામે શાંતિથી જવાબ દીધો,"સાહેબ,મને ઊજાગરો ઘણો હતો અને અહીં બેસી બહુ રહેવુ પડ્યુ,તેથી આંખ મળી ગઈ ."વ્યાકરણ પાછળ ગોવર્ધનરામે આખો મહિનો ગાળ્યો હતો તેથી એમણે
જે જે જવાબ આપ્યા તેથી ભાંડારકર ઘણા પ્રસન્ન થયા.
|