પ્રભાશંકર પટ્ટણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કોમન્સ પરથી ફાઇલ લાવ્યો
નાનુંNo edit summary
લીટી ૧૫:
''(કેટલુંક લખાણ પ્રકાશનાધિકાર વિવાદ યોગ્ય હોય છૂપાવાયું છે. સભ્યશ્રીઓ તેને મઠારી વિકિલાયક બનાવી પ્રગટ કરી શકે. "આ નોંધ હટાવી દેવી")''
<!--
[[ભાવનગર]] રાજ્યના દિવાન '''સર પ્રભાશંકર પટ્ટણી''' નો જન્મ પ્રશ્નોરા નાગર બ્રામ્હણ પરિવારમાં ૧૮૬૨માં [[મોરબી]] થયો હતો. તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ માટે ઓળખાતા હતા. [[બ્રિટીશરાજ]]ની સિઆઈડીની આંખ માં ધુળ નાખીને તમણે પ્રખર ક્રાંતિકાર પ્રિથ્વીસિંહ આઝાદને ૧૨ વર્ષ સુધી ભાવનગરમાં[[ભાવનગર]]માં અજ્ઞાતવાસ આપ્યો હતો {{સંદર્ભ આપો}}. તેઓ [[લોકશાહી]]ના હિમાયતી હતા. ૧૯૨૪માં તેમણે પ્રથમ [[સાવરકુંડલા]] મહાલમાં પંચાયતિ રાજ્યનો સફળ પ્રયોગ કર્યો હતો અને પછી તે મુજબ વહિવટિ વ્યવસ્થા રાજ્યભરમાં સ્થાપવા કાયદો કર્યો હતો.
 
==અભ્યાસ અને અંગત જીવન==