પ્રભાશંકર પટ્ટણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Maharshi675 (ચર્ચા | યોગદાન) No edit summary |
જોડણી..લિંક્સ.. |
||
લીટી ૧૧:
માતા= મોતીબાઈ |
વ્યવસાય= ભાવનગર રાજ્યના દિવાન (૧૮૬૨થી ૧૯૩૮) |
જીવનસાથી = કુંકી, રમા|
ખિતાબ = સર
}}
[[ભાવનગર]] રાજ્યના દિવાન '''સર પ્રભાશંકર પટ્ટણી''' નો જન્મ પ્રશ્નોરા નાગર
==અભ્યાસ અને અંગત જીવન==
ગુજરાતી સાત ચોપડી પુરી કરી તે મેટ્રિક કરવા [[રાજકોટ]] ગયા. સમસ્ત [[કાઠિયાવાડ]]માં પહેલે નંબરે ઉત્તિર્ણ થયા. ૧૮૭૮માં તેમના પ્રથમ લગ્ન પ્રસિધ્ધ વૈદ્યરાજ ઝંડુ
==સરનું બિરૂદ==
આ દરમિયાન, ૧૯૧૨માં બ્રિટીશ રાજ્યના ખાસ આગ્રહથી તેમણે મુંબઇ ગવર્નરની
==ભાવનગર રાજનું દિવાન પદ==
મેટ્રિકમાં ઉત્તિર્ણ થઈ પ્રભાશંકર [[મુંબઈ]] મેડિકલ કોલેજમાં દાખલ થયા. ત્યાં તબિયત લથડતાં મેડિકલ અભ્યાસ પડતો મુકી ૧૮૮૬માં [[માણાવદર]] પાછાં ફર્યા. એક-બે શાળાના શિક્ષકની નોકરી કરી તેમણે [[રાજકુમાર કોલેજ]]માં શિક્ષક્ની નોકરી સ્વિકારી. આ કાળ દરમ્યાન, [[કવિ કાંત]], [[બ.ક.ઠાકોર]] (ભવિષ્યના સાક્ષરો) જેવા રસિક મિત્રો સાથેના વિદ્યાવ્યાસંગથી પોતે પણ સિધ્ધહસ્ત લેખક અને કવિ બન્યા. તે સમયે ત્યાં ભાવનગરના મહારાજકુમાર [[
==મહારાજ કૃષ્ણકુમારસિંહજી સાથે==
૧૯૧૯માં ભાવસિંહજીનુ મૃત્યુ થયું તે પહેલાં મહારાજાએ મિત્ર પ્રભાશંકરને તેમના સગીર વારસદાર [[મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ|કૃષ્ણકુમારસિંહજી]]ના ઉછેર અને તાલિમની જવાબદારી આપી ગયા હતાં.
==ઉઘાડી રાખજો બારી==
સર પ્રભાશંકર પટ્ટણી દ્વારા લખાયેલું કાવ્ય (કાવ્યસંગ્રહ: ‘મિત્ર’, મરણોત્તર પ્રકાશન, ૧૯૭૦).<br /><br />
દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,<br />
Line ૪૮ ⟶ ૫૦:
==સંદર્ભો==
{{Reflist}}
* સંકલન: ડો. કનક રાવળ – અસલ માહિતી
==વધુ વાંચો==
* [http://divyabhaskar.co.in/2007/08/19/nanabhai_toral.html દિવ્ય ભાસ્કર દૈનિકનો લેખ]
* [http://gopalparekh.wordpress.com/2008/09/30/ekpushyanugamrut-yog%e0%aa%b8%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%aa%95%e0%aa%a5%e0%aa%be%e2%80%94%e0%aa%ae%e0%ab%81%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%a6%e0%aa%b0%e0%aa%be%e0%aa%af-%e0%aa%aa%e0%aa%be/ સર પટ્ટણીના જીવન વિષયક એક સત્ય ઘટના, ચંદનના ઝાડ/લોકમિલાપ ટ્રસ્ટ-માંથી)
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
|