પ્રભાશંકર પટ્ટણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
જોડણી..લિંક્સ..
લીટી ૧૧:
માતા= મોતીબાઈ |
વ્યવસાય= ભાવનગર રાજ્યના દિવાન (૧૮૬૨થી ૧૯૩૮) |
જીવનસાથી = કુંકી, રમા|
ખિતાબ = સર
}}
 
[[ભાવનગર]] રાજ્યના દિવાન '''સર પ્રભાશંકર પટ્ટણી''' નો જન્મ પ્રશ્નોરા નાગર બ્રામ્હણબ્રાહ્મણ પરિવારમાં, ૧૮૬૨માં, [[મોરબી]] ખાતે થયો હતો. તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ માટે ઓળખાતા હતા. [[બ્રિટીશરાજ]]નીથી સિઆઈડીનીછાનાં આંખ માં ધુળ નાખીને તમણેતેમણે પ્રખર ક્રાંતિકાર પ્રિથ્વીસિંહ[[પૃથ્વીસિંહ આઝાદનેઆઝાદ]]ને ૧૨ વર્ષ સુધી [[ભાવનગર]]માં અજ્ઞાતવાસ આપ્યો હતો. તેઓ [[લોકશાહી]]ના હિમાયતીસમર્થક હતા. ૧૯૨૪માં તેમણે પ્રથમ [[સાવરકુંડલા]] મહાલમાં પંચાયતિપંચાયતી રાજ્યનો સફળ પ્રયોગ કર્યો હતો અને પછી તે મુજબ વહિવટિવહિવટી વ્યવસ્થા રાજ્યભરમાં સ્થાપવા કાયદો કર્યો હતો.<ref>શોધ નિબંધ - "ભાવનગર રાજ્યમાં દીવાન પરંપરા" - પ્રો. (ડૉ.) પી.જી.કોરાટ અને પ્રા. (ડૉ.) પારૂલ સતાશિયા, ભાવનગર યુનિ. દ્વારા.</ref>
 
==અભ્યાસ અને અંગત જીવન==
ગુજરાતી સાત ચોપડી પુરી કરી તે મેટ્રિક કરવા [[રાજકોટ]] ગયા. સમસ્ત [[કાઠિયાવાડ]]માં પહેલે નંબરે ઉત્તિર્ણ થયા. ૧૮૭૮માં તેમના પ્રથમ લગ્ન પ્રસિધ્ધ વૈદ્યરાજ ઝંડુ ભટજિનાભટજીના પૈસાદાર પરિવારની પુત્રિપુત્રી '''કુંકી''' સાથે થયું હતું. એકવાર કોઈક સાસરિયાએ તેમના કુટુંબની મધ્યમ સ્થિતી વિષે ટીકા કરી. પોતે સ્વમાની પુરુષ હતા અટલે '''પોતાની અટક ભટ્ટમાંથી પટ્ટણી બદલી નાખી'''. પત્નિ કુંકિનું અકાળે મૃત્યુ થતાં ફરી તેજ પરિવારની કન્યા '''રમા''' સાથે ૧૮૮૧માં લગ્ન થયા.
 
==સરનું બિરૂદ==
આ દરમિયાન, ૧૯૧૨માં બ્રિટીશ રાજ્યના ખાસ આગ્રહથી તેમણે મુંબઇ ગવર્નરની એગ્ઝિક્યુટીવએક્ઝિક્યુટીવ કાંઉંસીલનુંકાઉન્સીલનું સભ્યપદ સ્વિકાર્યુ, [[ગોળમેજી પરિષદ]]માં જઈ આવ્યા, સાથે ગાંધીજીને[[મહાત્મા ગાંધી|ગાંધીજી]]ને પણ આમંત્ર્યા. સરકારે તેમને '''સર'''નો ઇલ્કાબખિતાબ આપીને તેમની સુંદર સેવાઓ માટે બહુમાન કર્યું.
 
==ભાવનગર રાજનું દિવાન પદ==
મેટ્રિકમાં ઉત્તિર્ણ થઈ પ્રભાશંકર [[મુંબઈ]] મેડિકલ કોલેજમાં દાખલ થયા. ત્યાં તબિયત લથડતાં મેડિકલ અભ્યાસ પડતો મુકી ૧૮૮૬માં [[માણાવદર]] પાછાં ફર્યા. એક-બે શાળાના શિક્ષકની નોકરી કરી તેમણે [[રાજકુમાર કોલેજ]]માં શિક્ષક્ની નોકરી સ્વિકારી. આ કાળ દરમ્યાન, [[કવિ કાંત]], [[બ.ક.ઠાકોર]] (ભવિષ્યના સાક્ષરો) જેવા રસિક મિત્રો સાથેના વિદ્યાવ્યાસંગથી પોતે પણ સિધ્ધહસ્ત લેખક અને કવિ બન્યા. તે સમયે ત્યાં ભાવનગરના મહારાજકુમાર [[ભાવસિંજીભાવસિંહજી]] પણ વિદ્યાર્થી હતા. પ્રભાશંકરને તેમના શિક્ષક તેમજ ટ્યુટર તરિકેતરીકે નિમવામાં આવ્યાં. આગળ જતાં તે સમયના કુશળ દિવાન [[વિઠ્ઠલદાસ મહેતા]]એ નાદુરસ્ત તબિયતના કારણે રાજિનામુરાજીનામુ આપ્યું. ૧૯૦૩માં મહારાજાએ પ્રભાશંકરની જ દિવાનપદે વરણિવરણી કરી. ત્યારથી ૧૯૩૮ સુધીની તેમણે ભાવનગર રાજ્યને એક આદર્શ રાજ્યની કક્ષા પર લાવી દિધુંદીધું.
 
==મહારાજ કૃષ્ણકુમારસિંહજી સાથે==
૧૯૧૯માં ભાવસિંહજીનુ મૃત્યુ થયું તે પહેલાં મહારાજાએ મિત્ર પ્રભાશંકરને તેમના સગીર વારસદાર [[મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ|કૃષ્ણકુમારસિંહજી]]ના ઉછેર અને તાલિમની જવાબદારી આપી ગયા હતાં. [[કૃષ્ણકુમારસિંહજી]]નો ૧૯૩૧માં રાજ્યાભિષેક થયો ત્યાં સુધી પોતાની ફરજ બજાવી. ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસ સંમેલનમાં જતાં ટ્રેનમાંજ દેશપ્રેમી પ્રભાશંકર પટ્ટ્ણીનુંપટ્ટણીનું અવસાન થયું. કૃષ્ણકુમારસિંહજી મહારાજાએ સર પટ્ટણીના મોટા પુત્ર [[અનંતરાય]]ને દિવાનગિરીદિવાનગીરી સોંપી. તેમના સાથીદાર તરીકે ભાવનગરના લોકપ્રિય ચીફ જસ્ટિસ [[નટવરલાલ સુરતી]]ને નાયબ દિવાન સ્થાને મુંક્યામુક્યા. ૧૯૪૭માં સ્વરાજ આવતાં મહારાજાએ ભાવનગર રાજ્ય નવોદિત ભારત ગણરાજ્યને સોંપ્યુ<ref>શોધ નિબંધ - "ભાવનગર રાજ્યમાં દીવાન પરંપરા" - પ્રો. (ડૉ.)પી.જી.કોરાટ અને પ્રા. (ડૉ.) પારૂલ સતાશિયા, ભાવનગર યુનિ. દ્વારા.</ref>.
 
==ઉઘાડી રાખજો બારી==
સર પ્રભાશંકર પટ્ટણી દ્વારા લખાયેલું કાવ્ય (કાવ્યસંગ્રહ: ‘મિત્ર’, મરણોત્તર પ્રકાશન, ૧૯૭૦).<br /><br />
 
દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,<br />
Line ૪૮ ⟶ ૫૦:
==સંદર્ભો==
{{Reflist}}
* સંકલન: ડો. કનક રાવળ – અસલ માહિતી માટે: શ્રી.પિયુષ પારાષર્યનાપારાશર્યના અને પટ્ટણી પરિવારનાપરિવાર રુણ સ્વિકાર સાથેતરફથી.
 
==વધુ વાંચો==
* [http://divyabhaskar.co.in/2007/08/19/nanabhai_toral.html દિવ્ય ભાસ્કર દૈનિકનો લેખ]
* [http://gopalparekh.wordpress.com/2008/09/30/ekpushyanugamrut-yog%e0%aa%b8%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%aa%95%e0%aa%a5%e0%aa%be%e2%80%94%e0%aa%ae%e0%ab%81%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%a6%e0%aa%b0%e0%aa%be%e0%aa%af-%e0%aa%aa%e0%aa%be/ સર પટ્ટણીના જીવન વિષયક એક સત્ય ઘટના, ચંદનના ઝાડ/લોકમિલાપ ટ્રસ્ટ-માંથી)
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]