મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું link
નાનુંNo edit summary
લીટી ૩:
મહારાજા સયાજીરાવના પૌત્ર શ્રી પ્રતાપસિંહ રાવ ગાયકવાડે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી. આ સાથે તેમણે તેમના દાદાની ઈચ્છા પ્રમાણે સર સયાજીરાવ ડાયમંડ જ્યુબીલી અને મેમોરીયલ ટ્રસ્ટની સ્થાપના કરી. વડોદરામાં આ પ્રકારની યુનિવર્સિટીની જરૂરીયાત અને તેની સ્થાપનાના વિચારે તે સમયના [[વડોદરા]] સ્ટેટના શાશકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. ડો. જેક્સન, જેઓ ત્યારે (૧૯૦૮)માં વડોદરા કોલેજના પ્રિન્સીપાલ હતા, આ વિચાર અને પછી તેના અમલ કરાવવા માટે અને [[મહારાજા સયાજીરાવ ]]યુનિવર્સિટીની સ્થાપના તથા તેના વિસ્તાર માટે જવાબદાર છે. તેમણે એક સ્વતંત્ર અને સગવડતા વાળા વિજ્ઞાન સંકુલની રચના પર ભાર મૂક્યો.
 
{{સ્ટબ}}
{{ગુજરાત રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓ}}
[[શ્રેણી:ગુજરાતની યુનિવર્સિટીઓ]]
Line ૯ ⟶ ૮:
[[શ્રેણી:જોવાલાયક સ્થળો]]
[[શ્રેણી:શિક્ષણ]]
 
{{વડોદરા સ્ટબ}}
<br>
{{વડોદરા શહેર}}