શનિદેવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
નાનું Robot: Automated text replacement (-ભાઇ +ભાઈ) |
||
લીટી ૧:
'''શનિદેવ'''(સંસ્કૃત शनैश्वर) ભારતીય [[જયોતિષ]] વિજ્ઞાન અનુસાર સાત ગ્રહો માનો એક ગ્રહ ગણવામાં આવે છે. શનિદેવને [[શનિવાર]] ના દેવ પણ ગણવામાં આવે છે. તેઓને [[સૂર્ય]]ના પુત્ર અને [[યમરાજા]]ના
પૌરાણિક કથાઓ મુજબ, શનિ મહારાજનો જન્મ સાયન મિથુનના સૂર્યમાં અને [[મિથુન]]ના ચંદ્રમાં જયારે સૂર્ય ચંદ્ર સમકક્ષમાં થતાં વૈશાખ વદ અમાસે થયો હતો. જેના ઉપર શનિની પાપદ્રષ્ટિ પડે અથવા જન્મ રાશિથી ૪-૮ સ્થાનમાં શનિ ભ્રમણ કરે અથવા પોતાની રાશિથી ૧૨-૧-૨ સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે નાની-મોટી પનોતી આવે છે અને જીવનમાં મહાદુ:ખ, કષ્ટ, હાનિ અને રાજાને રંક બનાવી દે છે. દા.ત. ભગવાન શ્રીરામને શનિની સાડાસાતીમાં વનવાસ ભોગવવો પડયો, રાવણ ઉપર શનિની ક્રૂર દૃષ્ટિ પડતાં લંકા વિનાશ; રાજા [[હરિશ્ચંદ્ર]]ને સ્ત્રી, પુત્ર, રાજપાટવિયોગ; [[નળરાજા]]નું પતન તથા [[વિક્રમાદિત્ય]] ઉપર ક્રૂર દૃષ્ટિ શનિની પડતાં સાડાસાતીમાં રાજગાદી ભ્રષ્ટ થઇ.
|