ધૃતરાષ્ટ્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 117.229.58.45 (talk)દ્વારા ફેરફરોને Sushant savla દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી
નાનું Robot: Automated text replacement (-ભાઇ +ભાઈ)
લીટી ૧:
મહારાજ [[વિચિત્રવિર્ય]] ના અંધ પુત્ર '''ધૃતરાષ્ટ્ર''' (સંસ્કૃત: धृतराष्ट्र)ને તેના ભાઇભાઈ [[પાંડુ]] બાદ હસ્તિનાપુરનો રાજા બનાવવામા આવ્યો હતો. તેના વિવાહ ગાંધારી સાથે કરવામા આવ્યા હતા. પાંડુના મૃત્યુ પછી તે [[હસ્તિનાપુર]]નો રાજા બન્યો હતો.
 
==જન્મ==
લીટી ૧૩:
 
==ધ્યુતક્રિડા઼==
યુધીષ્ઠીર જ્યારે શકુની, દુર્યોધન, દુશાસન, અને કર્ણ સામે જ્યારે દ્યુત હાર્યો ત્યારે ધૃતરાષ્ટ્ર તે સભામાં હાજર હતાં. દર એક પાસા સાથે એક પછી એક એમ રાજા યુધીષ્ઠીર પોતાનું રાજ્ય, પોતાની સંપત્તી, પોતાના ભાઇભાઈ અને છેવટે પોતાની પત્નીને પણ હારી બેઠાં. જ્યારે દુશાસને ભરી સભામાં દ્રૌપદીનું વસ્ત્ર હરણ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ધૃતરાષ્ટ્ર ચૂપ રહ્યાં. છેવટે, પાંડવોના ક્રોધાવેશ તળે થનારા વિનાશનો અંદેશો આવતા તેમનું હૈયું ભયાંવીત થયું અને અંતરાઅત્મા જાગૃત થયો. પાંચ ભાઇઓનાભાઈઓના ક્રોધને ખાળવા તેમણે પાંડવો દ્વારા દ્યુતમાં ગુમાવેલુ સર્વ તેમને પાછું દઇ દીધું
શકુનીએ ફરી એક વાર યુધીષ્ઠીરને રમવા લલકાર્યો અને ફરી યુધીષ્ઠીર હાર્યો આ વખતે હારનું ઋણ અને પોતાનું રાજ્ય મેળવવા માટે ૧૪ વર્ષ વનવાસમાં ગાળવાની શર્ત રાખવામાં આવી. ધૃતરાષ્ટ્રને ઘણાં લોકોએ સલાહ આપી કે પાંડવો પોતાનું આવું અપમાન ભુલશે નહિ. તેમને ફરી ફરીને એ પણ યાદ દેવડાવમાં આવ્યું કે પિતા તરીકેના તેમના પ્રેમ કરતાં રાજા તરીકેનું તેમનું કર્તવ્ય પહેલાં આવવું જોઇએ.