ત્રિકોણમિતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૧:
'''ત્રિકોણમિતિ''' એટલે ત્રિકોણ (ત્રણ ખૂણા અને ત્રણ બાજુઓ વડે બનતી આકૃતિ)ના પરિમાણ માટેનું ગણિત. ભૌતિક વિજ્ઞાન તથા યામ ભુમિતિમાં ત્રિકોણમિતિની અગત્યતા ઘણી છે.
 
ત્રિકોણમિતિમાં સૌથી અધિક મહત્વપૂર્ણ છે [[સમકોણ]] ત્રિભુજનું અધ્યયન. ત્રિભુજો અને બહુભુજોની ભુજાઓની લંબાઈ અને બે ભુજાઓ વચ્ચેના ખુણાઓનું અધ્યયન કરવા માટેનો મુખ્ય આધાર એ છે કે સમકોણ ત્રિભુજની કોઈપણ બે ભુજાઓ (આધાર, લંબ તથા કર્ણ)નો અનુપાત તે ત્રિભુજના ખુણાઓના માન પર નિર્ભર કરે છે. ત્રિકોણમિતિની ભુમિતિના પ્રસિદ્ધ [[બૌધાયન]] પ્રમેય (પાયથાગોરસ પ્રમેય) સાથે ચોક્કસ ર્સબંધ રહેલો છેછેસaiન્neચ્cક.
ત્રિકોણના ત્રણ ખૂણા નો સરવાળો ૧૮૦ ડિગ્રી થાય છે.
 
ત્રિકોણના ત્રણ ખૂણા નો સરવાળો ૧૮૦ ડિગ્રી થાય છે.
 
{{સ્ટબ}}