રણછોડદાસ ઝવેરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
નાનું Robot: Automated text replacement (-ઈતિહાસ +ઇતિહાસ) |
||
લીટી ૧:
'''રણછોડદાસ ઝવેરી''' ૧૯મી સદીના ગુજરાતી ભાષાના નૂતન શિક્ષણનાં પ્રણેતા હતાં. તેઓનો જન્મ ઈ. સ. [[૧૮૦૩]]ના વર્ષમાં થયો હતો. તેઓના પિતાશ્રીનું નામ ગિરધરભાઈ હતું. રણછોડદાસજીએ પોતાના અભ્યાસકાળ દરમિયાન [[સંસ્કૃત]] અને [[હિન્દી]] ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત તેની સાથે [[અંગ્રેજી]] ભાષાનાં પુસ્તકોનાં વાંચન અને લેખનથી પોતાનું જ્ઞાન સમૃધ્ધ કર્યુ હતું. તેઓ '''બુધ્ધિવર્ધક હિન્દુસભા'''ના પ્રથમ પ્રમુખ બન્યા હતાં. સરકારી નોકરી દરમિયાન તેઓએ સર્વપ્રથમ [[ગુજરાતી]] વર્ણમાળા અને ત્યારબાદ સમયાંતરે વાંચનમાળા, [[
[[શ્રેણી:ગુજરાત]]
|