અમ્બેશ્વર મહાદેવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ગુજરાત રાજય ના જુનાગઢ જિલ્લા ના વંથલી તાલુ...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
(કોઇ તફાવત નથી)

૧૩:૪૨, ૬ ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

ગુજરાત રાજય ના જુનાગઢ જિલ્લા ના વંથલી તાલુકા મા આવેલ એક સુંદર અને મનોરમ્ય ભગવાન શંકર નુ મંદિર છે.અહી થી થોડે દુર મધવંતી નામની નદી પણ આવેલી છે.અહીયા દર વરસે જન્માષ્ટ્મી નો મેળો પણ બે દીવસ માટે ભરાય છે.આસપાસ ના વિસ્તાર માથી વરસ દરમ્યાન હજારો ભાવિક ભક્તો નો અવિરત પ્રવાહ ચાલુ રહેતો હોય છે.આ ઉપરાંત અહી ઘણા બધા શાળા ના બાળકો પ્રવાસ માટે પણ આવતા હોય છે.અહીયા મંદિર દ્વારા આવનારા ભક્તો માટે મફત પ્રસાદ અને ચા-પાણી ની વ્યવ્સ્થા હોય છે.