અશોક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું →બૌદ્ધ ધર્મ અંગીકરણ |
|||
લીટી ૩૪:
==બૌદ્ધ ધર્મ અંગીકરણ==
[[Image:Sanchi2.jpg|thumb|270px| ત્રીજી સતાબ્દીમાં સમ્રાટ[[અશોક]] દ્વારા બનાવાયેલ [[સાંચીનો સ્તૂપ]]-[[મધ્યપ્રદેશ]] ]]
કલિંગના યુધ્ધમાં થયેલ નરસંહાર જોઇ તે વ્યથીત થઇ ગયેલ,અને આ કારણે તેમણે શાંતિની શોધમાં [[બુધ્ધ]]ના ઉપદેશને અનુસરી અને [[બૌધ્ધ ધર્મ]]નો સ્વિકાર કર્યો. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ તેને બુધ્ધના ઉપદેશને આચરણમાં પણ લાવવા પ્રયત્ન કર્યો. તેને શીકાર તથા પશુ હત્યાનો ત્યાગ કર્યો. બ્રાહ્મણો અને સન્યાસીઓને ખુલ્લા હાથે દાન-ધર્મ કર્યા. જનકલ્યાણ્ અર્થે ચિકિત્સાલય, પાઠશાળા અને રસ્તાઓનું નિર્માણ્ કર્યું.
તેને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાના ધર્મ પ્રચારક [[નેપાલ]], [[શ્રીલંકા]], [[અફઘાનિસ્તાન]], સીરિયા, મિસ્ર અને યુનાન સુધી મોકલ્યા હતા.
|