શનિદેવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''શનિદેવ'''(સંસ્કૃત शनैश्वर) ભારતીય [[જયોતિષ]] વિજ્ઞાન અનુસાર સાત ગ્રહો માનો એક ગ્રહ ગણવામાં આવે છે. શનિદેવને [[શનિવાર]] ના દેવ પણ ગણવામાં આવે છે. તેઓને [[સૂર્ય]]ના પુત્ર અને [[યમરાજા]]ના મોટાભાઇ માનવામાં આવે છે. શનિનો અર્થ થાય છે મંદ અર્થાત્ ધીમી ગતિ(शनये क्रमति सः). સૂર્યની પ્રદક્ષિણા કરતા શનિ ને ૩૦ વર્ષ જેટલો સમય લાગે છે.
 
પૌરાણિક કથાઓ મુજબ, શનિ મહારાજનો જન્મ સાયન મિથુનના સૂર્યમાં અને [[મિથુન]]ના ચંદ્રમાં જયારે સૂર્ય ચંદ્ર સમકક્ષમાં થતાં વૈશાખ વદ અમાસે થયો હતો. જેના ઉપર શનિની પાપદ્રષ્ટિ પડે અથવા જન્મ રાશિથી ૪-૮ સ્થાનમાં શનિ ભ્રમણ કરે અથવા પોતાની રાશિથી ૧૨-૧-૨ સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે નાની-મોટી પનોતી આવે છે અને જીવનમાં મહાદુ:ખ, કષ્ટ, હાનિ અને રાજાને રંક બનાવી દે છે. દા.ત. ભગવાન શ્રીરામને શનિની સાડાસાતીમાં વનવાસ ભોગવવો પડયો, રાવણ ઉપર શનિની ક્રૂરદૃષ્ટિક્રૂર દૃષ્ટિ પડતાં લંકા વિનાશ; રાજા [[હરિશ્ચંદ્ર]]ને સ્ત્રી, પુત્ર, રાજપાટવિયોગ,; [[નળરાજા]]નું પતન તથા [[વિક્રમાદિત્ય]] ઉપર ક્રૂરદૃષ્ટિક્રૂર દૃષ્ટિ શનિની પડતાં સાડાસાતીમાં રાજગાદીથીરાજગાદી ભ્રષ્ટ થઇ.
 
 
શનિની આરાધના માટે કે કૃપાદૃષ્ટિ મેળવવા નીચેના મંત્રનોમંત્રો જાપનો કરોલોકો જાપ કરે છે.
 
:::હ્રીં નિલાંજન્ સમાભાસં રવિપુત્ર યમાગ્રજંયમાગ્રજમ્
:::છાયા માર્તંડ શમ્ભુતમ્ તં નમામિ શનૈસ્ચરંશનૈશ્ચરમ્ અન્ય બિજો મન્ત્ર