ગુજરાત વિદ્યાપીઠ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૩:
|website= [http://www.gujaratvidyapith.org ગુજરાત વિદ્યાપીઠનું અધિકૃત જાળસ્થળ]
}}
ગૂજરાત વિદ્યાપીઠ [[અમદાવાદ]] ના પ્રખ્યાત આશ્રમરોડ પર સ્થિત છે. જેની સ્થાપના [[મહાત્મા ગાંધી]]એ ૧૯૨૦માં કરી હતી. જેની પેટા શાખા પણ છે જેમાં ઉચ્ચશિક્ષણની બે મહત્વની શાખાઓ [[ગાંધીનગર]] જિલ્લામાં આવેલી છે. જે નીચે મુજબ છે. ૧- રાંધેજા અને ૨- સાદરા રાંધેજા સંકુલમાં કુલ ચાર પેટા સંકુલો આવેલા છે. ૧- કૃષિવિજ્ઞાન કેન્દ્ર ૨- જમનાલાલ બજાજ નિર્સગોપચાર કેન્દ્ર ૩- મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાવિધાલય ૪- ગ્રામવ્યવસ્થાપન કેન્દ્ર
 
{{સબસ્ટબ}}