આ અધિવેશન મા સુભાષબાબૂ નુ અધ્યક્ષીય ભાષણ બહૂજ પ્રભાવી રહ્યુ. કોઇપણ ભારતીય રાજકીય વ્યક્તી એ કદાચ જ આટલુ પ્રભાવી ભાષણ કયારેય કર્યુ હશે.
પોતાના અધ્યક્ષપદ ના કાર્યકાળ મા સુભાષબાબૂ એ યોજના આયોગ ની સ્થાપના કરી હતી. પંડિત જવાહરલાલ નેહરૂ તેના અધ્યક્ષ હતા. સુભાષબાબૂ નેએ બેંગલોર મેંમા મશહૂર વૈજ્ઞાનિક સર વિશ્વેશ્વરૈય્યા કીની અધ્યક્ષતા મેંમા એક વિજ્ઞાન પરિષદ ભીપણ લીલીધી હતી.
1937 મેંમા જાપાન ને ચીન પર આક્રમણ કિયાકર્યુ. સુભાષબાબૂ કી અધ્યક્ષતા મેં કાંગ્રેસ ને ચિની જનતા કી સહાયતા કે લિએ, ડૉ દ્વારકાનાથ કોટણીસ કે નેતૃત્વ મેં વૈદ્યકીય પથક ભેજને કા નિર્ણય લિયા. આગે ચલકર જબ સુભાષબાબૂ ને ભારત કે સ્વતંત્રતા સંગ્રામ મેં જાપાન સે સહયોગ કિયા, તબ કઈ લોગ ઉન્હે જાપાન કે હસ્તક ઔર ફૅસિસ્ટ કહને લગે. મગર ઇસ ઘટના સે યહ સિદ્ધ હોતા હૈં કિ સુભાષબાબૂ ન હી તો જાપાન કે હસ્તક થે, ન હી વે ફૅસિસ્ટ વિચારધારા સે સહમત થે.