સુભાષચંદ્ર બોઝ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
લીટી ૧૦૧:
૧૯૩૮ માં ગાંધીજીએ કોંગ્રેસ ના અધ્યક્ષપદ માટે સસુભાષબાબુ પર પસંદગી ઉતારી તો હતી, પરંતુ ગાંધીજી ને સુભાષબાબુ ની કાર્યપદ્ધતિ પસંદ ન હતી. આ જ સમયે યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ ના વાદળો છવાઈ ગયા. સુભાષબાબુની ઈચ્છા હતી કે ઇંગ્લેન્ડની આ મજબુરીનો લાભ ઉઠાવીને, ભારતનો સ્વંત્રતા સંગ્રામ વધુ ઉગ્ર બનાવવામાં આવે. તેમણે પોતાના અધ્યક્ષપદ હેઠળ આ તરફ પગલા લેવાનું શરૂ પણ કરી દીધું હતું. ગાંધીજી તેમની આ વિચારસરણી સાથે સહમત ન હતા.
1939 મા જ્યારે નવા કાંગ્રેસ અધ્યક્ષ પસંદ કરવાનો સમય આવ્યો, ત્યારે સુભાષબાબૂ એવુ ઇચ્છતા હતા કિ કોઈ એવી વ્યક્તી અધ્યક્ષ બને, જે આ મામલા માં કોઇના દબાણ ના સામે ન ઝુકે. એવી કોઈ બીજી વ્યક્તી સામે ન આવતા, સુભાષબાબૂ
સબ સમઝતે થે કિ જબ મહાત્મા ગાઁધી ને પટ્ટાભી સિતારમૈય્યા કા સાથ દિયા હૈં, તબ વે ચુનાવ આસાની સે જીત જાએંગે. લેકિન વાસ્તવ મેં, સુભાષબાબૂ કો ચુનાવ મેં 1580 મત મિલ ગએ ઔર પટ્ટાભી સિતારમૈય્યા કો 1377 મત મિલેં. ગાઁધીજી કે વિરોધ કે બાવજૂદ સુભાષબાબૂ 203 મતોં સે યહ ચુનાવ જીત ગએ.
|