ચર્ચા:આદરીયાણા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૬:
 
શ્રી.સમકિતભાઈ, કૃપયા આ પાનું હટાવવા માટેનું કારણ જણાવશોજી. જો કે આ પાનું સંદિગ્ધ લાગે જ છે, છતાં ખાત્રી માટે કારણ જાણવા માગ્યું છે. આભાર.--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૦૦:૦૬, ૫ જૂન ૨૦૧૩ (IST)
::મેં લેખમાંથી નીચેની માહિતી હટાવી છેઃ
 
 
 
ગામમાં બે રામજી મંદિર, શિવાલય, ભુતનાથનો ચોરો, ભાલૈયાના કુળદેવી [[વિસત માતા]]નું સ્થાનક તેમજ એક જૈન મંદિર વિગેરે ધાર્મિક સ્થળો આવેલાં છે. અહીં દરેક પ્રકારના ધાર્મિક તહેવારો ખુબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.
Return to "આદરીયાણા" page.