ચર્ચા:આદરીયાણા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૮:
::મેં લેખમાંથી નીચેની માહિતી હટાવી છેઃ
 
ગામમાં બે રામજી મંદિર, શિવાલય, ભુતનાથનો ચોરો, ભાલૈયાના કુળદેવી [[વિસત માતા]]નું સ્થાનક તેમજ એક જૈન મંદિર વિગેરે ધાર્મિક સ્થળો આવેલાં છે. અહીં દરેક પ્રકારના ધાર્મિક તહેવારો ખુબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.
 
:::અશોકભાઇ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર જે ૧૦ તાલુકાના નામ છે, તેમાં પાટડી તાલુકાનું નામ નથી. પણ વેબ પર આ નામથી સર્ચ કરતા જણાયુ કે પાટડી નામ અનેક સમાચાર માધ્યમોમાં વ્યાપક ઉપયોગમા છે.અહીં એક વસ્તુ એ પણ જણાય છે કે દસાડા અને પાટડી એ કોઇ એક જ તાલુકાના પ્રચલિત નામ હોઇ શકે છે. જેમ કે ગ્રામ વિકાસ એજન્સીની [http://www.drdasurendranagar.org/Information.aspx# વેબસાઇટ] પર નકશામાં દસાડા તાલુકો છે, પરંતુ નીચે પાટડી તાલુકો લખ્યો છે. જો આ વાતને સાચી માની લઈએ તો [[આદરીયાણા (તા. દસાડા)]] લેખ પહેલેથી હાજર છે. હવે કોઇ સુરેન્દ્રનગર જિલ્લાથી પરિચિત હોય અને આ વાતની પૃષ્ટિ કરે તો આ લેખ અને [[શ્રેણી:પાટડી તાલુકો]] બંને હટાવી શકાય.બીજી એક વાત અશોકભાઇ , હું આપ સૌ કરતા ખૂબ નાનો છું, તો મને શ્રી અને ભાઇ જેવા સંબોધનોથી ના બોલાવશો, મને શરમ આવે છે. મહેરબાની કરીને માત્ર નામથી જ બોલાવો. આભારસહ --[[User:Sam.ldite| સમકિત]] <sup>([[User talk:Sam.ldite|ચર્ચા]]/[[:Special:Contributions/Sam.ldite|યોગદાન]])</sup> ૦૦:૪૦, ૫ જૂન ૨૦૧૩ (IST)
 
ગામમાં બે રામજી મંદિર, શિવાલય, ભુતનાથનો ચોરો, ભાલૈયાના કુળદેવી [[વિસત માતા]]નું સ્થાનક તેમજ એક જૈન મંદિર વિગેરે ધાર્મિક સ્થળો આવેલાં છે. અહીં દરેક પ્રકારના ધાર્મિક તહેવારો ખુબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.
:::અશોકભાઇ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર જે ૧૦ તાલુકાના નામ છે, તેમાં પાટડી તાલુકાનું નામ નથી. પણ વેબ પર આ નામથી સર્ચ કરતા જણાયુ કે પાટડી નામ અનેક સમાચાર માધ્યમોમાં વ્યાપક ઉપયોગમા છે.
અહીં એક વસ્તુ એ પણ જણાય છે કે દસાડા અને પાટડી એ કોઇ એક જ તાલુકાના પ્રચલિત નામ હોઇ શકે છે. જેમ કે ગ્રામ વિકાસ એજન્સીની [http://www.drdasurendranagar.org/Information.aspx# વેબસાઇટ] પર નકશામાં દસાડા તાલુકો છે, પરંતુ નીચે પાટડી તાલુકો લખ્યો છે. જો આ વાતને સાચી માની લઈએ તો [[આદરીયાણા (તા. દસાડા)]] લેખ પહેલેથી હાજર છે. હવે કોઇ સુરેન્દ્રનગર જિલ્લાથી પરિચિત હોય અને આ વાતની પૃષ્ટિ કરે તો આ લેખ અને [[શ્રેણી:પાટડી તાલુકો]] બંને હટાવી શકાય.
બીજી એક વાત અશોકભાઇ , હું આપ સૌ કરતા ખૂબ નાનો છું, તો મને શ્રી અને ભાઇ જેવા સંબોધનોથી ના બોલાવશો, મને શરમ આવે છે. મહેરબાની કરીને માત્ર નામથી જ બોલાવો. આભારસહ --[[User:Sam.ldite| સમકિત]] <sup>([[User talk:Sam.ldite|ચર્ચા]]/[[:Special:Contributions/Sam.ldite|યોગદાન]])</sup> ૦૦:૪૦, ૫ જૂન ૨૦૧૩ (IST)
Return to "આદરીયાણા" page.