યહૂદી ધર્મ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું 14.139.112.194 (talk)દ્વારા ફેરફરોને Dsvyas દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલ...
લીટી ૧:
યહૂદી ધર્મ એ [[પયગંબર]] અને ધર્મ પુસ્તકોમાં આસ્થા ધરાવે છે. આ ધર્મ ના લોકો [[યહુદી]] તરીકે ઓળખાય છે. આ ધર્મ ઇશ્વરદ્વારા તેના પ્રિય [[પયગંબર મુસા]] મારફત લોકો સુધી પહોંચાડવામાં આવ્યો. ઘણા સંદેશાવાહકોમાં માને છે, જેમાં પયગંબર મુસા, [[પયગંબર ઈબ્રાહિમ]], પયગંબર યશાયાહ મુખ્ય છે. [[તૌરાત]] તેનુ ધર્મ પુસ્તક છે. [[સાબાથ]]ના દિવસને આ ધર્મના લોકો પવિત્ર માને છે. આ ધર્મની માન્યતા અનુસાર મૃત્યુ પછી પણ જીવન છે, જેને [[આખિરત]] કહે છે. સૃષ્ટિનો સર્વનાશ થઈ ગયા પછી [[કયામત]]નો દિવસ આવશે અને તેમાં મનુષ્યોની સાથે જગતભરનાં બુદ્ધિમાન ભેગા કરવામાં આવશે, લોકો તેમના સારા કાર્યો અને વર્તનના આધારે [[સ્વર્ગ]] કે નર્કમાં મોકલવામાં આવશે. આ યહૂદી ધર્મની વાતોનો [[કુરાન]]માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
 
{{સ્ટબ}}
 
its is very important part of the yahudi.
 
[[શ્રેણી:ધર્મ]]