ધૃષ્ટદ્યુમ્ન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું robot Adding: en:Dhrishtadyumna |
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary |
||
લીટી ૧:
મહાભારતમાં '''ધૃષ્ટદ્યુમ્ન'''(સંકૃતઃ धृष्टद्युम्न), [[દ્રૌપદી]]નો ભાઇ તથા પાંચાલ નરેશ [[દ્રુપદ]]નો પુત્ર હતો. તેનો જન્મ [[દ્રોણ]] ને મારવા માટે થયો હતો.
Line ૧૩ ⟶ ૧૨:
દ્રુપદ પણ પ્રતિશોધની અગ્નિથી પિડાવા લાગ્યા અને તેમણે દ્રોણને મારી શકે તેવા પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. યજ્ઞ માથી તેમને પુત્ર પ્રાપ્ત થયો જેનું નામ '''ધૃષ્ટદ્યુમ્ન''' રાખવામાં આવ્યું અને જે પુત્રિ પ્રાપ્ત થઇ તેનુ નામ [[દ્રૌપદી]] પાડવામા આવ્યું. ધૃષ્ટદ્યુમ્નએ મહાભારતના યુદ્ધમાં દ્રોણનો છલથી વધ કર્યો હતો.
ભલે તેના જન્મનો ઉદ્દેશ દ્રોણનો વધ કહેવાતો હતોૢ એમ છતાં દ્રોણે યુવા રાજકુમારો સાથે યુદ્ધકળાની ઉચ્ચ તાલિમમાં જોદાવવા અનુમતિ આપી હતી
જ્યારે તેની બહેન દ્રૌપદી પાંચ બ્રાહમણોમાંના એકને વરી જેને સ્વયંવર જીત્યો હતોૢત્યારે તેને ગુપ્તરીતે તે બ્રાહ્મણોનો પીછો કર્યો અને જાણી કાઢ્યું કે તેઓ ખરેખર તો પાંચ પાંડવો હતાં
==યુદ્ધમા==
કૃષ્ણ અને અર્જુનની સલાહ માની ને ધૃષ્ટધ્યુમ્નને પાંડવ સેનાનો સેનાપતિ બનાવવામાં આવ્યો.
==દ્રોણ વધ==
જ્યારે દ્રોણ કુરુ સેનાપતિ તરીકે પાંડવ સેનામાં મોટી સંખ્યામાં સંહાર મચાવવા માંડ્યાત્યારે કૃષ્ણે યુધિષ્ઠિરને યોજના બનાવી દ્રોણનો અંત આણવાની સલાહ આપી. એ તો સર્વ જાણતા હતાં કે જ્યાં સુધી દ્રોણના હાથમાં શસ્ત્ર ઉગામેલા છે ત્યાં સુધી કોઈ યોદ્ધા દ્વારા તેમનો નાશ કરવો શક્ય નથીૢ આથી કૃષ્ણએ એવી સલાહ આપી કે દ્રોણનો પુત્ર યુદ્ધ્માં માર્યો ગયો એવી ઘોષણા કરાય. આવી ખબર સાંભળી કમસે કમ દ્રોણ ક્ષણ માટે તો પોતાના હથિયાર હેઠા મુકશે જ.
કૃષ્ણ અસાશ્વતતાની જીત માટે યુધીષ્ઠીર સમક્ષ આ જુઠાણાને ઉચિત ગણાવે છે. યુધીષ્ઠીરઆ વાત કેમકરીને ન માનતા ભીમ કૌરવ સેનાના જાણીતા અશ્વત્થામા નામના હાથીને મારી નાખે છે અને આનંદથી કીકીયારી પાડે છેૢ અશ્વત્થામા માર્યો ગયો! અશ્વત્થામા માર્યો ગયો!
આ ન માની શકવાથી અને ધર્મરાજ યુધિષ્ઠીર અસત્ય ન બોલે એ વિશ્વાસે તેમણે યુધિષ્ઠીરને પુછ્યું. યુધિષ્ઠીર તેમને કહે છે કે અશ્વત્થામા માર્યો ગયો છે અને સંપૂર્ન જૂઠું ન બોલવાૢ ન સંભળાય તેમ ગણગણે છે કોણ જાણે નર કે હાથી (અશ્વત્થામા હતાહ્ નરો વા કુંજરો વા) એક અન્ય આવૃતિ કહે છે કે યુધિષ્ઠીરે તે શબ્દો જોરથી જ કહ્યાં હતાં પણ તે શબ્દો બોલાયા ત્યારેજ કૃષ્ણે પોતાનો શંખ વગાડ્યો જેથી દ્રોણને તે સંભળાય નહીં
આ વાતની ખાત્રી થતાંજ દ્રોણ પોતાના હથિયાર મુકી દઈ ધ્યાન ધરી લે છે. આમ્તો કથા અનુસાર દ્રોણનો આત્મા તો તેજ ક્ષણે ધ્યાન દ્વારા દેહ છોડી ગયોૢ પણ દૃષ્ટદ્યુમ્ન આ તક સાધી દ્રોણના રથ તરફ દોડ્યો અને તેમનું માથું ધડથી જુદું કરી દીધું.
==મૃત્યુ==
દ્રોણના ખાસ શિષ્યો એવા અર્જુન અને સાત્યકી દ્વારા ખૂબ જ ભલું બુરૂં કહ્યું પણ કૃષ્ણ તેના બચાવમાં બોલ્યાં.
આ યુદ્ધ પછી. અશ્વત્થામાએ દ્રોણની હત્યા અને કૌરવોના પરાજયનોનો બદલો લેવા ઘાતકી રીતે પાંડવોના શિવિર પર હુમલો કરી ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદીના પાંચ પુત્રોને હણી કાઢ્યાં.
[[Category:પૌરાણિક પાત્રો]]
|