ભીમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Maharshi675 (ચર્ચા | યોગદાન) નવું પાનું : {{translate}} '''ભીમ'''(સંસ્કૃત: भीम) મહાભારતના મુખ્ય પાત્રો માનો એક હતો. તે [[... |
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary |
||
લીટી ૧:
'''ભીમ'''(સંસ્કૃત: भीम) મહાભારતના મુખ્ય પાત્રો માનો એક હતો. તે [[કુંતી]]નો વાયુ દેવથી થયેલો પુત્ર તથા પાંચ પાંડવોમા બીજો હતો. પોતની વિરાટ કાયા તથા અતુલિત બળને લીધે તે બીજા ભાઇયોમાં જુદો તરી આવતો.
સમગ્ર મહાભારત મહકાવ્યમાં તેની પૌરાણિક શક્તિઓના ખૂબ જ જ્યલંત વખાણ કરવામાં આવ્યાં છે. દા.ત. સર્વ બળવાન ગદાથી પણ વધુ બળવાનૢ ભીમની સરખામણીનું કોઇ નથીૢ તેના જેવો હાથી સવાર કોઈ નથી. યુદ્ધમાં તેના વિષે કહેવાય છે તે અર્જુન સામે પણ ન હારે અને દસ હજાર હાથીઓનું બળ ધરાવે છે. યુદ્ધ કળામાં યોગ્ય તાલિમબદ્ધ. જે ક્રોધાવેશમાં ધર્તરાષ્ટ્ર પણ ખાઈ જાય. હમેશા અજોડ બાજુબળ ધારકૢ સ્વયં ઈંદ્ર પણ તેને ન હરાવી શકે.
તેમના પ્રથમ ગુપ્તાવાસ દરમ્યાન તે પોતાના ભાઈઓ સાથે રહ્યો. આ સમય દરમ્યાન તેનો સામનો હિડંબ અને હિડંબી નામના રાક્ષસ ભાઈ બહેન સાથે થયો. રાક્ષસોની કુરુ કુળ સાથેની દુશ્મનાવટને લીધે હિડંબે તેની બહેનને ભીમની જાળમાં ફસાવવા કહ્યું. પ્રંતુ ભીમ અને હિડંબી એક બીજા તરફ આકર્ષિત થયાં. ભીમે હિડંબ સાથે યુદ્ધ કર્યું અને હિડંબી સાથે જંગલમાં એક વર્ષ રહ્યો. તેના થકી તેને ગટોત્કચ્છ નામનો એક પુત્ર થયો.
તેના ભાઈઓ સાથે તેને દ્રૌપદી સાથે પરણાવાયો. પાંડવોના કુરુ ભુમિમાં પાછા આવ્યાં પછી તેણે મગધ સમ્રાટ જરાસંઘને મલ્લ યુદ્ધ્માં હરાવીને મારી નાખ્યો. અને તેના ભાઈઓને રાજસુય યજ્ઞ કરાવવાનો માર્ગ મોકળો કરી આપ્યો..
જ્યારે યુધિષ્ઠિર અને દુર્યોધન વછે રમાતી ધ્યુત અંતિમ ચરણમાં પહોંચી ત્યારે ભીમ અત્યંત કોપાયમાન થઈ ગયો. જ્યારે દુધાસને દ્રૌપદીના વસ્ત્રહરણની ચેષ્ટા કરી ત્યારે તેણે પ્રતિજ્ઞા કરી કે તે દુશાસન નો વધ કરી તેનું રક્ત પીશે. પાંડવોના બીજ ગુપ્તાવેશ દરમ્યાન તે અલકાપુરીમાં રહ્યો જ્યાં કુબેરે તેને વરદાન આપ્યું. ગુપ્તાવેશના અંતમાં તે રાજા વિરાટના રસોઈયાના ગુપ્ત વેશે રહ્યો.
ઘણાં અવસરોમાં સ્વયં અર્જુન અને અન્યો એ કૃષ્ણના મનસુબા પર શંકા આણી પણ ભીમનું પાત્રે સતત કૃષ્ણને પૂર્ણ વિશ્વાસપાત્ર જ ગણ્યો છે.
કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીમ એક કેન્દ્રીય યોદ્ધા રહ્યો જેણે કૌરવોની ૧૧ અક્ષૌહિણિ સેના માંથી ૬નો અંત આણ્યો. ૬અક્ષૌહિણિ સેનાને આંકડા સ્વરૂપે મુકતા તે ૧૭૦૫૮૬૦માણસો અને ૭૮૭૩૨૦ પ્રાણીઓ જેટલો થાય છે. આ આંકડા જ ભીમની અનંત શક્તિઓને ચિતારાઆપે છે. યુદ્ધમાં કૃષ્નનો પુત્ર સ્વયં તેનો સારથિ રહ્યો હતો. યુદ્ધના ૧૮ મુખ્ય દિવસે કૌરવો તેનો સામનો કરતાં ગભરાતા અને તેની સામે યુદ્ધ માટે હાથીઓ મોકલતાં. એક આખું ઉપ પ્રકરણ ભીમે યુદ્ધ દરમ્યાન અને તેના સારથિ (કૃષ્ણપુત્ર)ની સાથે મજાક ભરેલા વાર્તાલાપ પર આધારિત છે. આ એક હજી પુરાવો છે કે વેદ વ્યાસે ભીમને કથામાં કેટલી મહત્તા આપી છે. ભીમનું પસંદગીનું હથિયાર ગદા હતુંૢ તે જણાવે છે કે તે દ્વંદ્વ યુદ્ધમાં કુશળ હતો. તેણે મહાવીરોનો નાશ કર્યો જેવાકે બક(cannibalistic જાતિ નો રાજા)ૢ કિર્મિર(બકનો ભાઈ)ૢ મનિમન (કુબેરના બગીચાના રક્ષક અસુર)ૢ જરાસંઘૢ દુશાસન.વગેરે. જ્યારે અર્જુન જયદ્રથને મારવા પ્રયત્ન કરતો હતો ત્યારે તેણે દ્રોણના રથને ૮ વખત તોડી તેને માત આપી.
તેણે કર્ણને પણ યુદ્ધમાંથી મેદાન છોડી જવા વિવશ કર્યો જ્યારે તે દુર્યોધનના ભાઈઓને કચાવવા પ્રયત્ન કરતો હતો. તેણે યુદ્ધ દરમ્યાને અશ્વત્થામા નામના હાથીને મારી નાખ્યો જેથી પાંડવોને દ્રોણનો પુત્ર અશ્વત્થામા માર્યો ગયો એવી અફવા ફેલાવવા મદદ મળી. યુદ્ધના અંતે તેને દુર્યોધનને કમર નીચે(મલ્લ યુદ્ધના નિયમ વિરુદ્ધ) પ્રહાર કરી જીવલેણ રીતે ઘાયલ કર્યો. આસમયે બલરામે કપત માટે ભીમની નિંદા કરી પન કૃષ્ણ દ્વારા તેમને શાંત કરવામાં આવ્યાં. પોતાનાથી મોટાઓને પુજ્ય તરીકે ગણતા યુદ્ધ દરમ્યાન કોઈ પણ વડીલની હત્યા ન કરીૢ આ તેના ગુણોને પ્રદર્ષિત કરે છે. એક માત્ર વડીલને તેણે માર્યા હોય તો તે છે રાજા બાહ્લિક (ભિષ્મના માત્રુપક્ષેય કાકા) અને આ પણ તેણે તેમની વિનંતી કરવાથીજ કર્યું કેમેકે કૌરવોનો સાથ આપવાનું તેમને અત્યંત દુ૰ખ હતું.( પોતાના ભત્રીજા ભીષ્મને લીધે બાહ્લિકે કૌરવ પક્ષે લડવું પડ્યું હતું.)
તેન જીવનનો અંત તેના ભાઈઓ અને દ્રૌપદી સાથે વૈકુંઠની યાત્રા દર્મ્યાન થયો. આ પ્રવાસમાં તેનું મૃત્યુ છેલ્લે થયું અને માત્ર યુધિષ્ઠિર એકલા જ પ્રવાસ પૂર્ણ કરી શક્યાં
==Trivia==▼
▲==Trivia==
{{Trivia|date=June 2008}}
હિંદુ પૌરાનિક કથાઓ માં બે પાત્ર મહાન રસોઈયાઓ થઈ ગયાં એક ભીમ અને બીજા નળ. અવિયલ નામની વાનગી ભીમની શોધ મનાય છે. ખીમને પ્રખર બુદ્ધી હતી. તેનામાં પ્રખર મહામાનવીય બળ અને સંયમ હતો. પાંચ વ્યક્તિઓ આપસમાં લડાઈ લખીને આવ્યાં હતાં અને તેમાંથી માત્ર એક જ બચવાનો હતો. તે હતાં દુર્યોધન ભીમ જરાસંઘ કિંચક અને બકાસુર. ભીમે અન્યોને હની કાઢ્યાં. મારુતિના ભાઈ એવા ભીમના સદ્-ગુણોને સૌએ અપનાવવા જેવાછે.
==સંદર્ભ==
|