શિવરાત્રિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનું Insert Image
લીટી ૧:
[[ચિત્ર:Shiva Shakti.jpg|thumb|શિવનું અર્ધનારીશ્વર રૂપ]]
'''શિવરાત્રિ''' એટલે ભગવાન [[શંકર]]ને સમર્પિત દિવસ. દર મહિનાની [[વદ]] ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરિકે ઉજવે છે તે દિવસ [[મહા]] [[વદ]] ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે [[દ્વાપરયુગ]]નો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ [[જ્યોતિર્લિંગ]] પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.<ref>[http://shivalay.wordpress.com/2009/02/23/shiv-tatva-4/ એક બ્લૉગ]</ref>
 
Line ૧૩ ⟶ ૧૪:
===શિવની આરામની રાત્રિ===
ઓછી પ્રચલિત એક કથા મુજબ, શિવરાત્રિ એ સમય છે જ્યારે ભગવાન શંકર આરામ કરે છે. શિવજી રાત્રિનાં એક પ્રહર (ત્રણ કલાક)ના ગાળા માટે આરામ કરે છે, આ એક પ્રહરને મૂળ શિવરાત્રિ ગણવામાં આવે છે. જ્યારે શિવ આરામ કરે છે ત્યારે શિવ તત્વ શાંત થઇ જાય છે, એટલેકે ભગવાન ધ્યાનાવસ્થામાં ગરકાવ થઇ જાય છે. શિવનો આ ધ્યાનાવસ્થાનો સમય એવો સમય છે જ્યારે શિવ પોતાની આધ્યાત્મિક ક્રિયા કરે છે અને આ સમયગાળા દરમ્યાન શિવતત્વ કોઇ તમોગુણનો સ્વિકાર કરતા નથી અને નથી તો વિશ્વમાંથી આવતું કોઇ હળાહળ ([[સમુદ્રમંથન]] દરમ્યાન નિકળતું વિષ) સ્વિકારતાં. પરિણામે આવી નકારાત્મક શક્તિઓનું પ્રમાન તે સમયે વધી જાય છે અને તેના પ્રતિકાર માટે [[બિલીપત્ર]], [[ધંતુરો|ધંતુરાનાં પુષ્પો]], [[રૂદ્રાક્ષ]], વિગેરે પદાર્થો શિવને અર્પણ કરવામાં આવે છે.<ref>[http://www.hindujagruti.org/hinduism/festivals/mahashivratri/#science હિંદુ જાગૃતિ]</ref>
===રાજા ચિત્રબાહુની કથા==
 
==વ્રત==