નાસિક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૧:
નાસિક એ [[ભારત ની આઝાદી ની લડાઈ]] માં પણ પોતાનૂ યોગદાન આપ્યૂં છે. ૨૧ ડિસેમ્બર [[૧૯૦૯]] એ ૧૭ વર્ષ ના અનન્ત લક્ષમણ કાન્હેરે એ નાસિક ના કલેક્ટર જેક્સન પર વિજયાનન્દ થેટર માં ગોળીબાર કર્યો.
 
[[૧૯૩૦]] માં ડો. [[બાબાસાહેબ આમ્બેડકર]] એ અહિયાં [[કાલા રામ મન્દીર]] માં [[દલિત|દલિતો]] ને પ્રવેષ મળવા માટે [[સત્યાગ્રહ]] કર્યો. [[૧૯૩૨]] માં અહિયાજ બાબાસાહેબે [[અસ્પ્રુશ્યતા]] ના વિરોધ માં મન્દીર પ્રવેશ ચળવળ કરી.
 
[[Category:જોવાલાયક સ્થળો]]