ત્રિપિટક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 117.238.103.221 (talk)દ્વારા ફેરફરોને Glaisher દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ...
લીટી ૧:
'''ત્રિપિટક''' ([[પાલિ ભાષા]]:તિપિટક; શાબ્દિક અર્થ: ત્રણ પટારા) '''[[બૌદ્ધ ધર્મ]]'''નો એક પ્રાચિન ધર્મગ્રંથ છે. આ ગ્રંથ [[ પાલી ભાષા]]માં લખવામાં આવ્યો છે. આ બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ છે જેને બધા જ બૌદ્ધ સંપ્રદાયો (મહાયાન, થેરવાદ, બજ્રયાન, મૂલસર્વાસ્તિવાદ, નવયાન આદિ) માને છે. આ બૌદ્ધ ધર્મનો પ્રાચીનતમ ગ્રંથ છે જેમાં ભગવાન બુદ્ધના ઉપદેશ સંગ્રહિત કરવામાં આવેલા છે <ref>[http://pustak.org/bs/home.php?bookid=1239 પ્રાચીન ભારત કી શ્રેષ્ઠ કહાનિયાઁ, લેખકઃ જગદીશ ચન્દ્ર જૈન, પ્રકાશક:ભારતીય જ્ઞાનપીઠ, પ્રકાશિત : મે ૦૯, ૨૦૦૩]</ref>. આ ગ્રંથને વિભિન્ન ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ભગવાન બુદ્ધ દ્વારા બુદ્ધત્ત્વ પ્રાપ્ત કર્યું તે સમયથી લઇને મહાનિર્વાણ સુધી આપેલાં પ્રવચનોને સંગ્રહિત કરવામાં આવ્યા છે<ref>પૃષ્ઠ ૯, પુસ્તકઃબુદ્ધવચન ત્રિપિટકયા ન્હાપાંગુ નિકાય ગ્રન્થ દીઘનિકાય,વીરપૂર્ણ સ્મૃતિ ગ્રન્થમાલા ભાગ-૩, અનુવાદક:દુણ્ડબહાદુર બજ્રાચાર્ય, ભાષા:નેપાલભાષા, મુદ્રકઃનેપાલ પ્રેસ</ref>.
 
== ગ્રંથ વિભાજન patel dhruv hemantbhai==
ત્રિપિટક ગ્રંથને ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે. વિનયપિટક, સુત્તપિટક ઔર અભિધમ્મ પિટક. જેનો વિસ્તાર આ પ્રકારનો છે<ref>[http://pustak.org/bs/home.php?bookid=1239 પ્રાચીન ભારત કી શ્રેષ્ઠ કહાનિયાઁ, લેખકઃ જગદીશ ચન્દ્ર જૈન, પ્રકાશક:ભારતીય જ્ઞાનપીઠ, પ્રકાશિત : મે ૦૯, ૨૦૦૩]</ref>-
*[[વિનયપિટક]]