ધ બોડી માસ ઈન્ડેક્ષ (BMI) ફોર્મ્યુલાની શોધ બેલ્જિયમ આંકડાશાસ્ત્રી એડોલ્ફે ક્યુટેલેટે કરી. અને તે Quetelet Index ના નામથી જાણીતી થઈ. BMI ને 'body mass indicator' તરીકે પણ ઓળખવામાં આવે છે.
જન્મ ૨૨ 22 ફેબ્રુઆરી ૧૭૯૬
મૃત્યુ - ફેબ્રુઆરી ૧૮૭૪ (ઉમર ૭૭)
વ્યક્તિ કે જેનું વજન ૯૯.૭૯ કિલોગ્રામ તથા ઉંચાઈ ૧.૯૦૫ મિટર છે તેના બી.એમ.આઈ.ની ગણતરી કરતાં ૨૭.૫ મળે છે જેમકે ............
[ ૯૯.૭૯ કિગ્રા /(૧.૯૦૫ મી x ૧.૯૦૫ મી) ] = ૨૭.૫
જો વ્યક્તિનો બોડીશરીર માસવજન ઈન્ડેક્ષઅનુક્રમ (BMI) 18૧૮.5૫ કે તેનાથી ઓછો હોયતો તેવી વ્યક્તિને ઓછા વજન વાળી (Underweight) કહેછે. આવી વ્યક્તિઓએ તાત્કાલિક દાક્તરને મળવું જોઈએ. ઓછો બોડીશરીર વજન માસઅનુક્રમ શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે કે જે બિમારી તરફ દોરી જાય છે.
વજન વધારવાની થોડી તરકીબો -
• *વજન વધારવા તમારે વધારે કેલરીવાળો ખોરાક લેવો જોઈએ.
• *દૂધ અને દૂધની બનાવટોનો ખોરાક માંખોરાકમાં શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ .
• *દિવસમાં ૮ થી૮થી ૧૦ ગ્લાસ શુદ્ધ પાણી પીવું જોઈએ.
• *વધુમાં વધુ ફળફળાદી તથા લીલા શાકભાજી ખોરાકમાં લેવા જોઈએ.
• *લાલ માન્સ અને પ્રાણિજ ચરબી ત્યાગો.
• *કોફી – આલ્કોહોલ કે ઠંડા પીણાનું સેવન કરવું નહી.
•તૈયાર*તૈયાર packagedટીનમાં આવતા ફૂડ અને ખાસ કરીને મેંદા નીમેંદાની બનેલી વસ્તુઓ ના લેવી જોઈએ
• *ધુમ્રપાન કે તમાકુનું સેવન કરવું નહી.
વધુ કેલરી ધરાવતી વાનગીઓ:
તમને જાણીને અસ્ચાર્યઆશ્ચર્ય થશે કે મોટા ભાગ નીભાગની વાનગીઓ તમારી મનપસંદ હશે. ▼
• ચાસણી•ચાસણી અને દૂધ ની મીઠાઈઓ ▼
▲તમને જાણીને અસ્ચાર્ય થશે કે મોટા ભાગ ની વાનગીઓ તમારી મનપસંદ હશે.
•ચોકલેટ્સ
▲• ચાસણી અને દૂધ ની મીઠાઈઓ
• ચોકલેટ્સ
•ફાસ્ટ ફૂડસ પિઝા, બર્ગર, સેન્ડવીચ
•બટાકા ચિપ્સ, વેફર્સ
•માંસાહારી વાનગીઓ
•ચીઝ સોસ
•મેંદા માંથી•મેંદામાંથી બનતી વાનગીઓ
જો વ્યક્તિનો બોડી માસ ઈન્ડેક્ષ (BMI) 18.5 થી 24.9 ની વચ્ચે હોયતો તેવી વ્યક્તિને આદર્શ વજન વાળી (Normal Weight) વ્યક્તિ કહે છે. રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે અને આવી વ્યક્તિ દિવસભર સ્ફૂર્તીમાં રહે છે.આવી વ્યક્તિઓને લોહીનું દબાણ સામાન્ય રહે છે.ડાયાબિટીસની ફરિયાદ જોવા મળતી નથી..
જો વ્યક્તિનો બોડી માસ ઈન્ડેક્ષ (BMI) 25 થી 29.9 ની વચ્ચે હોયતો તેવી વ્યક્તિને વધુ વજન વાળી (Over Weight) વ્યક્તિ કહે છે. રોગ પ્રતિકારક શક્તિ ખૂબજ નબળી બને છે અને આવી વ્યક્તિ દિવસભર સ્ફૂર્તીમાં રહી શક્તિ નથી. થોડું કામ કરતાં જ થાકી જાય છે.વિવિધ રોગોને આમંત્રણ આપે છે.વારંવાર પરસેવો – ગભરામણ – શ્વાસમાં તકલીફ રહે છે.
વજન ઘટાડવાની થોડી તરકીબો -
• દરરોજ•દરરોજ દાક્તરની સલાહ મુજબ વ્યાયામ કરવો જોઈએ.
• તેલ•તેલ – ઘી- માખણ – કોપરેલ – મલાઈ – માંસ – આઈસ્ક્રીમ –સૂકો મેવો ચટણી - મીઠાઈ – ફરસાણ તથા ચરબી વાળો ખોરાક ત્યજવો જોઈએ.
• કોકાકોલા•કોકાકોલા- પેપ્સી જેવા ઠંડા પીણા ત્યજવા જોઈએ.
• ઓછા•ઓછા કેલરીવાળો ખોરાક વધુમાં વધુ લેવો જોઈએ.
• આહારમાં•આહારમાં શક્ય હોયતો સૂપ - સલાડ – લીલા શાકભાજી તથા ચાઈનીઝ ખોરાક લેવો જોઈએ.
•જમ્યા પહેલા સૂપ અથવા જ્યુસ લેવો જોઈએ જેથી ભૂખ ઉપર કાબુ મેળવી શકાય તેમજ અતિઆહાર ટાળી શકાય.
• દિવસ•દિવસ દરમ્યાન વધુમાં વધુ પાણી પીવું જોઈએ.
• બાફેલો•બાફેલો ખોરાક શક્ય હોયતો વધુ લેવો જોઈએ. શરીરની વધુમાં વધુ કેલરી વપરાય તે માટે પરિશ્રમ તથા વોકીંગ કરવું જોઈએ.
ઓછી કેલરી ધરાવતી વાનગીઓ માં નીચે દર્શાવેલ વસ્તુઓ નો સમાવેશ થાય છે :▼
▲ઓછી કેલરી ધરાવતી વાનગીઓ માં નીચે દર્શાવેલ વસ્તુઓ નો સમાવેશ થાય છે
:
•લેટસ
•ગાજર
•પાલક
•ઈંડા
• બાફેલા•બાફેલા બટાકા
•દ્રાક્ષ
• દ્રાક્ષ
•તડબુચ
• તડબુચ
• મકાઈ ની•મકાઈની ધાણી (પોપકોર્ન)
•વટાણા
• વટાણા
• ઘઉં ની•ઘઉંની બ્રેડ
•પુડલા
• પુડલા
•કઠોળ
• કઠોળ
• ટૂના•ટૂના (માછલી)
• વેજીટેબલ•વેજીટેબલ સૂપ
• વેજીટેબલ•વેજીટેબલ સૂપ
બોડીશરીર માસવજન ઈન્ડેક્ષઅનુક્રમ (BMI) 30૩૦ કે તેનાથી વધારે
જો વ્યક્તિનો બોડીશરીર માસ ઈન્ડેક્ષ (BMI)વજન અનુક્રમ 30૩૦ કે તેનાથી વધારે હોયતો તેવી વ્યક્તિને અતિશય વધુ વજન વાળી – બેડોળ (Obese) વ્યક્તિ કહે છે. રોગ પ્રતિકારક શક્તિ ખૂબજ નબળી બને છે અને આવી વ્યક્તિ દિવસભર સ્ફૂર્તીમાં રહી શક્તિ નથી. વિવિધ રોગોને આમંત્રણ આપે છે. ડાયાબિટીસ – હાઈ બ્લડ પ્રેશર – પથરી તથા શ્વાસની ગંભીર બિમારીઓનો ભોગ બને છે.આવી વ્યક્તિઓએ તેમની જીવનશૈલી બદલવીજ રહી.આવી વ્યક્તિઓ જો કુલ વજનના 10૧૦થી થી 12૧૨ % પણ વજન ઉતારેતો ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બિમારીથી બચી શકે છે. એક વાત ખાસ યાદ રાખો કે કોલેસ્ટેરોલને 10 ૧૦% ઘટાડવાથી હ્રદયનું જોખમ 20 થી 30૨૦થી ૩૦% ઘટે છે. મધ્યમસરના વ્યાયામથી આ જોખમ 30 થી 45૩૦થી ૪૫% ઘટે છે.
તમે વજન ઘટાડવા માંગતા હો અગર તો વજન જાળવવા માંગતા હો તો તમારે ખોરાક માંખોરાકમાં યોગ્ય સુધારા વધારા કરવા જોઈએ
•પ્રમાણ માં ધાન્યો માંથી બનેલી વાનગીઓ તેમજ રેસાયુક્ત ખોરાક વધુ લેવો જોઈએ.
• ચરબીયુક્ત•ચરબીયુક્ત તેમજ તળેલી વસ્તુઓ નો આહાર ના લેવો જોઈએ.
• ખોરાક માં •ખોરાકમાં લીલા શાકભાજી તેમજ ફળો નોફળોનો વધુ માત્રા માંમાત્રામાં ઉપયોગ કરવો જોઈએ.
|