અક્ષરધામ (દિલ્હી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 14 interwiki links, now provided by Wikidata on d:q1849858 (translate me)
No edit summary
લીટી ૧:
'''અક્ષરધામ'''([[દેવનાગરી]]:अक्षरधाम) એ [[દિલ્હી]]માં આવેલું [[હિંદુ]] મંદિર છે.<ref name="What is Akshardham?">http://www.akshardham.com/whatisakdm/index.htm અક્ષરધામ શું છે?</ref> આ મંદિર સ્થાનિક લોકોમાં '''સ્વામિનારાયણ અક્ષરધામ''' તરિકે અને બહોળા વપરાશમાં '''દિલ્હી અક્ષરધામ''' તરિકે પણ જાણીતું છે. આ અક્ષરધામ ૧૦૦૦૦ વર્ષ જુની ભારતીય અને હિંદુ સંસ્કૃતિની ગરિમા, સુંદરતા, સાંસ્કૃતિક પરંપરા, અધ્યાત્મ અને શિલ્પ-સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. આ સ્વામીનારાયણ અક્ષરધામ ભારતીય પુરાતન શિલ્પ-સ્થાપત્ય, રીત-રીવાજો, કળા, આત્યંતિક મુલ્યો વગેરેની અનુભૂતિ કરાવે છે. મંદિરનાં પ્રેરણા સ્ત્રોત [[પ્રમુખ સ્વામી મહારાજ]] છે કે જે [[બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા]]નાં પ્રમુખ છે અને હજારો સ્વામિનારાયણ ધર્મનાં અનુયાયીઓનાં ધર્મ ગુરુ છે. ૩,૦૦૦ સ્વયંસેવકો અને ૭,૦૦૦ કારીગરોએ ભેગા થઇને આ મંદિરનું નિર્માણ કર્યું છે.<ref name="What is Akshardham?">http://www.akshardham.com/whatisakdm/index.htm અક્ષરધામ શું છે?</ref>
 
 
{{માહિતીચોકઠું મંદિર
|નામ =અક્ષરધામ
|ફોટો = Akshardham_(Delhi).jpg
|ફોટોસાઇઝ = 250px
|alt =
|ફોટોનોંધ = અક્ષરધામ( [[દિલ્હી]])
|pushpin_map =
|map=
|latd =28.612638 | latm = | lats = | latNS = N
|longd=77.277215 | longm= | longs =| longEW = E
|map_caption = Location within
|mapsize = 250
|અન્ય નામો =
|મુખ્ય નામ = અક્ષરધામ
|દેવનાગરી = अक्षरधाम
|સંસ્કૃત લિપ્યાંતરણ =अक्षरधाम
|ગુજરાતી =
|તમિલ =
|મરાઠી =
|ઉડીયા =
|બંગાળી =
|દેશ = ભારત
|રાજ્ય/પ્રાંત =[[ દિલ્હી]]
|જિલ્લો =
|સ્થળ =
|સ્થાન =નોઇડા મોડ
|મૂખ્ય દેવ = ભગવાન સ્વામિનારાયાણ
|ખાસ ઉત્સવો=
|સ્થાપત્ય=હિંદુ પ્રાચીન મંદિરકળા
|મંદિરોની સંખ્યા=૧
|સ્મારકોની સંખ્યા= ૫
|શિલાલેખો=
|સ્થાપના દિન=૬ નવેમ્બર, ૨૦૦૫
|નિર્માણ સમય= ૫ વર્ષ
|રચનાકાર = પ્રમુખસ્વામી મહારાજ
|સ્થપતિ =
|વ્યવસ્થાપક મંડળ =બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)
|નિયામક મંડળ= બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)
|વેબસાઇટ =http://www.akshardham.com/index.htm
|નોંધ=અક્ષરધામ અધિકૃત જાળસ્થળ
}}
 
'''અક્ષરધામ'''([[દેવનાગરી]]:अक्षरधाम) એ [[દિલ્હી]]માં આવેલું [[હિંદુ]] મંદિર છે.<ref name="What is Akshardham?">http://www.akshardham.com/whatisakdm/index.htm અક્ષરધામ શું છે?</ref> આ મંદિર સ્થાનિક લોકોમાં '''સ્વામિનારાયણ અક્ષરધામ''' તરિકે અને બહોળા વપરાશમાં '''દિલ્હી અક્ષરધામ''' તરિકે પણ જાણીતું છે. આ અક્ષરધામ ૧૦૦૦૦ વર્ષ જુની ભારતીય અને હિંદુ સંસ્કૃતિની ગરિમા, સુંદરતા, સાંસ્કૃતિક પરંપરા, અધ્યાત્મ અને શિલ્પ-સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. આ સ્વામીનારાયણ અક્ષરધામ ભારતીય પુરાતન શિલ્પ-સ્થાપત્ય, રીત-રીવાજો, કળા, આત્યંતિક મુલ્યો વગેરેની અનુભૂતિ કરાવે છે. મંદિરનાં પ્રેરણા સ્ત્રોત [[પ્રમુખ સ્વામી મહારાજ]] છે કે જે [[બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા]]નાં પ્રમુખ છે અને હજારો સ્વામિનારાયણ ધર્મનાં અનુયાયીઓનાં ધર્મ ગુરુ છે. ૩,૦૦૦ સ્વયંસેવકો અને ૭,૦૦૦ કારીગરોએ ભેગા થઇને આ મંદિરનું નિર્માણ કર્યું છે.<ref name="What is Akshardham?">http://www.akshardham.com/whatisakdm/index.htm અક્ષરધામ શું છે?</ref>
સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીની મુલાકાતે આવતાં ૭૦% પ્રવાસિઓને આકર્ષે છે.<ref>{{cite web |url=http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=2d0e0cd3-85f9-49ea-bbe9-aa7dc53659c5 |title=Magnificent monuments of Delhi |accessdate=2008-01-08 |author=Manoj Sharma |last=Sharma |first=Manoj |date=2007-12-28 |publisher=[[Hindustan Times]] |quote= }}</ref><ref>{{cite web|url=http://www.newsindia-times.com/ArticleText.aspx?article=26_09_2008_004_001&mode=1|title=The 8th Wonder - Delhi Swaminarayan temple uses modern technology to transmit timeless message |last=Datta|first=Jyotirmoy|publisher=New India Times|accessdate=2008-10-09}}</ref>૬ નવેમ્બર, ૨૦૦૫નાં જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.<ref name="What is Akshardham?">http://www.akshardham.com/whatisakdm/index.htm અક્ષરધામ શું છે</ref><ref name="સ્વામિનારાયણ (અક્ષરધામ) મંદિર">{{cite web|url=http://delhitourismonline.com/akshardhamtemple.htm|title=Swaminarayan (Akshardham) Temple|publisher=Delhi Tourism Online|language=English|accessdate=2008-09-29}}</ref> મંદીર, [[યમુના નદી]]નાં કિનારા પર આવેલું છે અને તેને લગોલગ ૨૦૧૦માં યોજાનારી કોમનવેલ્થ રમતો માટેનાં સુચિત વિસ્તારની જગ્યા આવેલી છે.<ref>{{cite web |url=http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=310ca27e-d125-467e-a232-73e476d21f99 |title=Games Village gets going as DDA clears lone bid |accessdate=2008-01-08 |author=Moushumi Das Gupta |last=Gupta |first=Moushumi |date=2007-07-04 |publisher=[[Hindustan Times]] |quote= }}</ref>મંદિર સંકુલનાં કેન્દ્ર સ્થાને એક વિશાળ ગુંબજ ધરાવતું સ્થાપત્ય આવેલું છે, જેનો આખોજ ગુંબજ પત્થરમાંથિઇ કોતરણી કરીને બનાવેલો છે. આ ઉપરાંત સંકુલમાં [[ભગવાન સ્વામિનારાયણ]]નાં જીવનની અમુક ઘટનાઓ અને ભારતનાં ઇતિહાસ ઉપર પ્રદર્શનો, [[આઇમેક્સ]] સિનેમા, [[સંગીતમય ફુવારા]] અને વિશાળ સુશોભિત બગીચો પણ આવેલાં છે.<ref name="Akshardham Temple New Delhi">{{cite web|url=http://www.bharatonline.com/delhi/religious-places/temples/akshardham.html|title=Akshardham Temple New Delhi|language=English|accessdate=2008-09-26}}</ref>
 
સ્વામિનારાયાનણ ધર્મની માન્યતા ને આધારે આ મંદિરનુ નામ અક્ષરધામ આપવામા આવ્યુ છે.<ref>{{cite web |url=http://www.swaminarayan.org/philosophy/index.htm |title=Magnificent monuments of Delhi |accessdate=2011-01-30 |author=BAPS Swaminarayan Sanstha |last= |first= |date= |publisher= |quote= }}</ref>
 
==મુખ્ય સ્મારક-મંદિર==
Line ૬૫ ⟶ ૧૭:
==સંસ્કૃતિ વિહાર==
સંસ્કૃતિ વિહાર એ ત્રીજું અને અંતિમ પ્રદર્શન ખંડ છે જેમાં ભારતના ભવ્ય અને ઐતિહાસિક વારસાને દર્શાવામાં આવ્યો છે. આ ભવ્ય અને સમૃદ્ધ ભારતના વારસાને મયુર આકારની નાવડી માં બેસીને માણવાની હોય છે. આ પ્રદર્શન ખંડ માં એક કૃત્રિમ નદી બનાવામાં આવી છે. જેના ઉપર હોડી ઓટોમેટિક ચાલે છે અને સમગ્ર ભારત ની ઐતિહાસિક અને ભવ્ય સંસ્કૃતિની યાત્રા કરાવે છે. આ સંપૂર્ણ સંસ્કૃતિ વિહાર ૧૨ મિનીટ ની છે. જેમાં રસાયણશાળા, જગતનું સૌ પ્રથમ બજાર, યોગશાળા, તક્ષશિલા વિદ્યાવિહાર, કૈલાસ મંદિર વગેરેની અદભુત ઝાંખી લાઈટીંગ અને કોમેન્ટ્રી દ્વારા કરવામાં આવે છે.
 
==સંગીતમય ફુવારા==
અક્ષરધામ સંકુલમાં આવેલ સંગીતમય ફુવારા એ અનેરું આકર્ષણનું કેન્દ્ર છે.
 
==ભારત ઉપવન==
 
==અન્ય આકર્ષણો==
===યોગી હૃદય કમળ===
 
===નારાયણ સરોવર===
 
===નીલકંઠ અભિષેક===
 
===પરિક્રમા===
 
===મયુર દ્વાર===
મોર એ સૌંદર્ય અને સંયમનું પ્રતિક છે. આ ઉપરાંત તે ભારતનુ રાષ્ટ્રિય પક્ષી છે. મયુર દ્વાર એ અક્ષરધામ નો સ્વાગત દ્વાર છે જેમાં એક બીજા સાથે સંકળાયેલ મયુર તોરણ અને કલાત્મક સ્તંભો પર કંડારેલા અને આનંદ નૃત્ય કરી રહેલા ૮૬૧ મયુર પ્રવાસીઓનું અક્ષરધામ પરિસરમાં સ્વાગત કરે છે. આ કૃતિ ભારતીય શિલ્પ કળા ની આગવી ઓળખાણ છે.
 
===આર્ષ વિભાગ===
 
===પ્રેમવતી આહારગૃહ===
 
==બાહ્ય કડીઓ==
{{commons|Akshardham_(Delhi)}}
===અક્ષરધામ વિશે વધારે માહિતી===
* [http://www.akshardham.com અક્ષરધામ દિલ્હીની સત્તાવાર વેબ સાઇટ]
* [http://www.swaminarayan.org બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા] (અક્ષરધામનાં નિર્માણ માટે જવાબદાર ધાર્મિક સંસ્થા)
* [http://www.akshardham.com/gujarat અક્ષરધામ ગાંધીનગરની સત્તાવાર વેબ સાઇટ]
* [http://delhitourism.nic.in/publicpage/Akshardham.aspx દિલ્હી શહેર પર્યટન વિભાગની વેબ સાઇટમાં અક્ષરધામ]
* [http://www.incredibleindia.org/akshardham/index.htm ઇન્ક્રેડિબલ ઇન્ડિયાની વેબ સાઇટમાં અક્ષરધામ મંદિર સંકુલ]
===અન્ય===
* [http://www.mysticindia.com મિસ્ટિક ઇન્ડિયા] (અક્ષરધામમાં દર્શાવવામાં આવતી ફિલ્મ)
* [http://www.guinnessworldrecords.com/adjudications/071220_largest_hindu_temple.aspx ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં - વિશ્વનું સૌથી મોટું હિંદુ મંદિર]
* [http://www.laservision.com.au/page.asp?lid=1&sec=Multimedia&subsec=Web+Movies&subsubsec=Akshardham અક્ષરધામ મંદિર સંકુલમાં આવેલા સંગીતમય ફુવારાનો વિડિઓ]
 
==સંદર્ભો==
{{reflist}}
 
[[શ્રેણી:મંદિરો]]
[[શ્રેણી:દિલ્હી]]