વેદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 74 interwiki links, now provided by Wikidata on d:q39950 (translate me)
No edit summary
લીટી ૧૬:
 
 
વેદ દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથ છે. આ ચાર વેદોમાં જીવનના ગૂઢ રહસ્યો છુપાયેલા છે. મૂળરુપે આ ગ્રંથો વિચારોના ગ્રંથ છે. માટે જ તેને આર્ય સંસ્કૃતિના ગ્રંથ ગણવામાં આવે છે. વેદ જ્ઞાનનો ભંડાર છે. વિજ્ઞાન હોય કે ખગોળ શાસ્ત્ર, યજ્ઞવિધિ કે દેવતાઓની સ્તુતિ બધું જ ચાર વેદો(ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ)માં પ્રાપ્ય છે.
{{સ્ટબ}}
 
વેદનો શાબ્દિક અર્થ છે જ્ઞાન, જાણવું. વેદોને સમગ્ર વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથો ગણવામાં આવે છે. વેદોને શ્રુતિ પણ ગણવામાં આવે છે. શ્રુતિ એટલે સાંભળીને લખાયેલું. માનવામાં આવે છે કે ઋષિમુનિઓએ આ ગ્રંથ બ્રહ્માના મુખેથી સાંભળીને લખ્યા છે. વેદોની ઋચાઓ(મંત્રો)માં અનેક પ્રયોગો અને સૂત્રો છે. ખગોળ, વિજ્ઞાન, આયુર્વેદ, ટેક્નોલોજી જેવા દરેક વિષયોના વિભિન્ન મંત્રો છે. નાસાએ પણ વેદોમાં છુપાયેલા જ્ઞાનને પ્રામાણિત માન્યું છે. ઉપનિષદોનો રચનાકાળ લગભગ 4000 વર્ષ જૂનો છે, આ આધાર પર માનવામાં આવે છે કે વેદોનો રચનાકાળ 5000 વર્ષ કરતા પણ પૂર્વેનો છે.
 
[[શ્રેણી:ધાર્મિક સાહિત્ય]]
"https://gu.wikipedia.org/wiki/વેદ" થી મેળવેલ