હનુમાન જયંતી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૩:
 
==અન્ય સબંધીત કડીઓ==
*[[હનુમાન]]ધરાપર કદાચ કોક નગર અથવા ગાંમ એવુ હશે જ્યાં પવન કુમારનુ નાનુ-મોટુ મંદિર અથવા મુર્તિ ન હોય. સત્યતો એ છે કે મહાવીર હનુમાન ભારતના તન મન તેમજ પ્રાંણમા વ્યાપ્ત છે. અને સદાય આપણને શક્તિ, ભક્તિ, સમર્પણ, શ્રમ, નિશ્ચલસેવા, ત્યાગ, બલિદાન, વિગેરેની પ્રેણા આપે છે. પરમ આદર્શ શ્રી હનુમાનજીનું જીવન પ્રકાશ-સ્થંભની જેમ આપણુ કલ્યાણ-માર્ગની નિશ્ચિત દિશા બતાવે છે.
*[[હનુમાન]]
હનુમાનજીનુ કોઇ અલગ અસ્તિત્વજ નથી. તેઓ શ્રી રામમય થઇગયા છે. પરમપ્રભુ શ્રીરામે જ્યારે પ્રશ્ન કર્યો કે તું કોણ છે? ત્યારે સ્વયં નિવેદન કર્યું – પ્રભો! देहबुद्धया तु दासोऽस्मि जीव बुद्धया त्वदाम्सकः। आत्मबुद्धया त्वमेवाऽहम् ईति मे निश्चिता मतिः॥ દેહદૃષ્ટિથી તો હું આપનો દાસ છું જીવરુપથી આપનો અંશ તથા તત્વાર્થથી તો આપ અને હું એકજ છીએ આજ મારો મત છે.
હનુમાનજીનુ ચરિત્ર પરમ પવિત્ર અને મધર તેમજ પરમ આદર્શ છે અને અદભુત્ત પણ છે.
હનુમાનજીની પરમ પુણ્યમયી માતા અંજના દેવી છે. પરંતુ તે “શંકર સુવન” “વાયુપુત્ર” અને “કેશરી નન્દન” પણ કહેવાય છે. અર્થાત –શિવ-વયુ-અને -કેશરી તેમના પિતા છે. આ રહસ્યને સ્પષ્ટ કરવા માટે અનેક કથાઓ પુરાણોમાં જોવા મડે છે, કલ્પ ભેદથી દરેક સત્ય છે.
ક્ર્મશઃ
*[[રામ]]
*[[રામાયણ]]