વિકિપીડિયા:ચકાસણીયોગ્યતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું સુરક્ષિત "વિકિપીડિયા:ચકાસણીયોગ્યતા": નીતિઓને લગતું પાનુ. ([બદલો=માત્ર આપમેળે ખાતરી થયેલા સભ્યોન |
|||
લીટી ૨૬:
ત્રણે વિશ્વાસપાત્રતાને અસરકર્તા છે.
લેખોનો પાયો વિશ્વાસપાત્ર, [[વિકિપીડિયા:ત્રાહિત સ્રોતો|ત્રાહિત]], સત્યતા-ચકાસણી અને ચોક્કસાઈ માટે આદરપાત્ર ગણાતા પ્રસિદ્ધ સ્રોતો પર હોય છે. સ્રોતરૂપ માહિતી '''પ્રસિદ્ધ''' થયેલી હોવી જ જોઈએ, જેની અમારી વ્યાખ્યા એ છે કે એ "કોઈને કોઈ સ્વરૂપમાં સૌને માટે ઉપલબ્ધ" હોવી જોઈએ.<ref>આમાં એવી સામગ્રી જેમ કે જાહેર પહોંચ વાળા દફતરો, સ્મારકો પરનાં લખાણો, શિલાલેખો, તામ્રપત્રો, હસ્તલીપીઓ, કબરનાં પથ્થરો, વગેરે જે દરેકને જોવા માટે ખુલ્લા/ઉપલબ્ધ હોય.</ref> '''અપ્રસિદ્ધ''' કે '''અપ્રકાશિત''' સામગ્રી વિશ્વાસપાત્ર તરીકે ગણતરીમાં લેવાશે નહિ.
ઇતિહાસ, ઔષધ, અને વિજ્ઞાન જેવા વિષયો માટે જો ઉપલબ્ધ હોય તો, વિદ્યાપીઠ ઇ.ના (academic) અને બારીકાઈથી પરીક્ષણ કરાયેલાં પ્રકાશનો સામાન્ય રીતે સૌથી વધુ વિશ્વાસપાત્ર સ્રોત ગણાય.
સંપાદકો વિશ્વાસપાત્ર નોન-એકેડેમિક સ્રોતોની વિગતો પણ વાપરી શકે છે, ખાસ કરીને જો તે માનનિય મુખ્યધારાના પ્રકાશનો હોય તો. અન્ય વિશ્વાસપાત્ર સ્રોતોમાં:
*વિશ્વવિદ્યાલય કક્ષાનાં પાઠયપુસ્તકો.
*આદરણિય પ્રકાશનગૃહો દ્વારા પ્રકાશિત પુસ્તકો
*સામયિકો
*અભ્યાસલેખો કે નોંધપત્રો.
*મુખ્યધારાના વર્તમાનપત્રો
સમાન માપદંડ પર સંપાદકો વિજાણુ માધ્યમોનો ઉપયોગ પણ કરી શકે છે. વિગતવાર સમજણ માટે જુઓ: ''[[:en:Wikipedia:Identifying reliable sources]] અને [[:en:Wikipedia:Search engine test]]''.
====વર્તમાનપત્રો અને સામયિકોના બ્લૉગ====
|