ચાણક્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
Shanmugamp7 (ચર્ચા | યોગદાન) Reverted 1 edit by 223.196.80.8 (talk): Test. (TW) |
||
લીટી ૧:
▲''''''''ચાણક્ય''' અથવા '''કૌટિલ્ય'''(ઇ.સ.પૂર્વે ૩૫૦-૨૮૩) [[મૌર્ય વંશ]]ના પ્રથમ સમ્રાટ [[ચંદ્રગુપ્ત મૌર્ય]]ના ગુરુ અને મુખ્યપ્રધાન હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામા મદદરૂપ બન્યો હતો. તેમનું સાચુ નામ વિષ્ણુગુપ્ત હતું. તેઓ ચણક મુનિના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે; તથા કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને ભગવાન કૌટિલ્ય પણ કહે છે. તેમણે રાજકીય ગ્રંથ [[અર્થશાસ્ત્ર]]ની રચના કરી છે જે રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપે છે અને આજે પણ સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાય છે.
== બાળપણ ==
|